રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
રાષ્ટ્રીય10 જાન્યુઆરી, 2025| Super Admin

મહાકુંભ 2025: CM યોગીએ કર્યું મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન, જાણો શું કહ્યું

મહાકુંભ 2025: CM યોગીએ કર્યું મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન, જાણો શું કહ્યું

ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે આજે મહા કુંભ મેળાના વિસ્તારમાં તૈયારીઓની સમીક્ષા કરી અને મીડિયા સેન્ટરનું ઉદ્ઘાટન પણ કર્યું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, આ મહાકુંભના આયોજનની તૈયારીઓ કરવાની તક ડબલ એન્જિન સરકારને મળી તે સૌભાગ્યની વાત છે. તેમણે કહ્યું કે મહાકુંભ માટે 10 હજાર એકર વિસ્તાર તૈયાર કરવો એ એક પડકારજનક કાર્ય હતું અને તે અઢીથી ત્રણ મહિનામાં તૈયાર થઈ ગયું હતું. સીએમ યોગીએ કહ્યું કે મોદીના નિર્દેશનમાં 2019ના કુંભનું વધુ સારું આયોજન કરવામાં આવ્યું હતું અને આ વખતે 2025માં પણ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. મેળામાં થતી દરેક ગતિવિધિઓ પર સીસીટીવી દ્વારા નજર રાખવામાં આવશે. 13 અખાડાઓનો આશ્રમ સ્થાપવામાં આવ્યો છે. 30 લાખ કલ્પવાસી પણ એક મહિના માટે રહેશે. અહીં 6 સ્નાન ઉત્સવો છે અને 3 શાહી અમૃત સ્નાન છે. મૌનીના દિવસે 8 થી 10 કરોડ લોકો સ્નાન કરશે. આ વખતે અહીં કાયમી ઘાટ બનાવવામાં આવ્યા છે અને 12 કિમીનો રિવર ફ્રન્ટ પણ બનાવવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર