રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
રાષ્ટ્રીય26 ડિસેમ્બર, 2024| Super Admin

ઉત્તરાખંડમાં હૃદયદ્રાવક અકસ્માત મુસાફરોથી ભરેલી બસ ઊંડી ખાઈમાં પડી ત્રણ મુસાફરોના મોત

ઉત્તરાખંડમાં હૃદયદ્રાવક અકસ્માત મુસાફરોથી ભરેલી બસ ઊંડી ખાઈમાં પડી ત્રણ મુસાફરોના મોત

ઉત્તરાખંડમાંથી એક હૃદયદ્રાવક અકસ્માતના સમાચાર સામે આવ્યા ભીમતાલમાં મુસાફરોને લઈ જઈ રહેલી રોડવેઝની બસ ઊંડી ખીણમાં પડી ગઈ છે. પોલીસે કહ્યું છે કે આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ત્રણ મુસાફરોના મોત થયા છે. ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. નૈનીતાલના એસએસપી પ્રહલાદ મીનાએ કહ્યું છે કે ભીમતાલમાં રોડવેઝની બસ ખાડામાં પડી જવાથી ઘણા લોકો ઘાયલ થયા છે. ઘટનાસ્થળે બચાવ ટીમો મોકલવામાં આવી રહી છે. રાજ્ય એસડીઆરએફ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ઉત્તરાખંડમાં ભીમતાલ પાસે મુસાફરોથી ભરેલી બસ 1500 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. મળતી માહિતી મુજબ, બસ અલ્મોડાથી હલ્દવાની જઈ રહી હતી અને અકસ્માત સમયે તેમાં 27 મુસાફરો સવાર હતા. જેમાંથી ત્રણના મોત થયા છે. ઘટનાની માહિતી મળતાની સાથે જ નૈનીતાલ અને ખૈરનાથી બે SDRF ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. અકસ્માત અંગે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.

સંબંધિત સમાચાર