રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
રાષ્ટ્રીય30 નવેમ્બર, 2024| Super Admin

સંભલ જિલ્લામાં હિંસા બાદ 10 ડિસેમ્બર સુધી બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ

સંભલ જિલ્લામાં હિંસા બાદ 10 ડિસેમ્બર સુધી બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ

જિલ્લામાં 24 નવેમ્બરે સર્વે દરમિયાન હિંસાનો મામલો સામે આવ્યો હતો. ત્યારથી જિલ્લામાં બહારના લોકોનો પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો છે. શાંતિ જાળવવા માટે, જિલ્લા વહીવટીતંત્રે હવે 10 ડિસેમ્બર સુધી બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટએ જણાવ્યું હતું કે,  કોઈ બહારની વ્યક્તિ, કોઈ સામાજિક સંસ્થા અથવા જનપ્રતિનિધિ સક્ષમ અધિકારીની પરવાનગી વિના 10 ડિસેમ્બર સુધી જિલ્લાની હદમાં પ્રવેશ કરશે નહીં

સંભલમાં કોર્ટના આદેશ પર 19 નવેમ્બરના રોજ પ્રથમ વખત જામા મસ્જિદનો સર્વે કરવામાં આવ્યો હતો. ત્યારથી આ વિસ્તારમાં તણાવનો માહોલ છે. 24 નવેમ્બરે ફરી સર્વે હાથ ધરતી વખતે, મસ્જિદ પછી હિંસા ફાટી નીકળી હતી, જેમાં પથ્થરમારો થયો હતો અને ચાર લોકોના મોત થયા હતા જ્યારે 25 ઘાયલ થયા હતા. કોર્ટે આ આદેશ એક અરજીના આધારે આપ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે જે જગ્યાએ જામા મસ્જિદ આવેલી છે ત્યાં એક સમયે હરિહર મંદિર હતું.

સંબંધિત સમાચાર