પાટણ શહેર અને ગ્રામ્યના પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા આ સવૅર ડાઉન મામલે જણાવવામાં આવે છે કે નાગરિકો રાશનકાર્ડમાં ઈ-કેવાયસી કરવા આવે છે ત્યારે સર્વર ડાઉન અને આધાર કાર્ડ એરર આવતી હોવાથી ઈ-કેવાયસી થઈ શકતું નથી. પાટણ શહેરમાં આવેલા રાશનકાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી ફરજિયાત કરવા માટેના રાશનકાર્ડ ની દુકાનો તેમજ પુરવઠા કચેરીમાં છેલ્લા ઘણા સમયથી ગુજરાત સરકારનું ઈ-કેવાયસી સર્વર વારંવાર બંધ થઈ જતા લોકોને ધકકા ખાવા પડી રહ્યા છે.- હોમ
- /Uncategorized
- /પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સવૅર ડાઉન થતા રાશનકાર્ડ ધારકો ના ઈ-કેવાયસી અટક્યા
પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સવૅર ડાઉન થતા રાશનકાર્ડ ધારકો ના ઈ-કેવાયસી અટક્યા

સવારથી જ ઈ-કેવાયસી માટે લાઈનો ઉભા રહેતાં રાશનકાર્ડ ધારકો મા નારાજગી સરકાર પોતાની ઓનલાઇન પ્રક્રિયા સુધડ બનાવી પછી જ આવી યોજના અમલમાં મુકે તેવી માગ ઉઠી પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારના રાશનકાર્ડ ધારકો માટે ચાલતી ઈ- કેવાયસી પ્રક્રિયા સરકારી સર્વર ડાઉન થવાથી વારંવાર બંધ થઈ જતાં નાગરિકો હેરાન પરેશાન બન્યા છે.
પાટણ શહેર અને ગ્રામ્ય વિસ્તારના નાગરિકો રેશનકાર્ડમાં ઈ-કેવાયસી કરાવવા માટે વારંવાર પુરવઠા વિભાગ ની કચેરીનો સંપર્ક કરે છે પરંતુ સરકારનું ઈ-કેવાયસી સર્વર ડાઉન હોવાથી રાશન કાર્ડમાં ઈ-કેવાયસી થઈ શકતી નથી જેને કારણે લોકો ને ધકકા ખાવા નો વારો આવ્યો છે.
પાટણ શહેર અને ગ્રામ્યના પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા આ સવૅર ડાઉન મામલે જણાવવામાં આવે છે કે નાગરિકો રાશનકાર્ડમાં ઈ-કેવાયસી કરવા આવે છે ત્યારે સર્વર ડાઉન અને આધાર કાર્ડ એરર આવતી હોવાથી ઈ-કેવાયસી થઈ શકતું નથી. પાટણ શહેરમાં આવેલા રાશનકાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી ફરજિયાત કરવા માટેના રાશનકાર્ડ ની દુકાનો તેમજ પુરવઠા કચેરીમાં છેલ્લા ઘણા સમયથી ગુજરાત સરકારનું ઈ-કેવાયસી સર્વર વારંવાર બંધ થઈ જતા લોકોને ધકકા ખાવા પડી રહ્યા છે.
પાટણ શહેર અને ગ્રામ્યના પુરવઠા વિભાગના અધિકારીઓ દ્વારા આ સવૅર ડાઉન મામલે જણાવવામાં આવે છે કે નાગરિકો રાશનકાર્ડમાં ઈ-કેવાયસી કરવા આવે છે ત્યારે સર્વર ડાઉન અને આધાર કાર્ડ એરર આવતી હોવાથી ઈ-કેવાયસી થઈ શકતું નથી. પાટણ શહેરમાં આવેલા રાશનકાર્ડ ધારકો માટે ઈ-કેવાયસી ફરજિયાત કરવા માટેના રાશનકાર્ડ ની દુકાનો તેમજ પુરવઠા કચેરીમાં છેલ્લા ઘણા સમયથી ગુજરાત સરકારનું ઈ-કેવાયસી સર્વર વારંવાર બંધ થઈ જતા લોકોને ધકકા ખાવા પડી રહ્યા છે.સંબંધિત સમાચાર
Uncategorized
ભારત અને ઇઝરાયલ આતંકવાદ સામે એક થયા, મજબૂત સંબંધોનું વચન આપ્યું: શ્રી પિયુષ ગોયલે ઇન્ડિયા ઇઝરાયલ બિઝનેસ ફોરમ ખાતે જણાવ્યું
1 વર્ષ પહેલા
Uncategorized
તેલંગાણા સરકારે બીયર એક્સાઈઝ ડ્યુટીમાં 15 ટકાનો વધારો કર્યો
1 વર્ષ પહેલા
Uncategorized
મધ્યપ્રદેશના જબલપુરમાં પ્રયાગરાજ મહાકુંભથી આંધ્રપ્રદેશ પરત ફરી રહેલા 7 શ્રદ્ધાળુઓ એક મિની બસ અને ટ્રક વચ્ચેની અથડામણમાં મૃત્યુ પામ્યા
1 વર્ષ પહેલા
Uncategorized
ડૉ. મનસુખ માંડવિયા સાયકલ ઉત્પાદકોને મળ્યા; સાયકલિંગને પ્રેરિત કરવા પ્રોત્સાહનો આપવા તેમને અનુરોધ કર્યો
1 વર્ષ પહેલા
