પાટણમાં રેલવેના પહેલા નાળે અને રેલવે સ્ટેશન પર વળાકમાં રાબેતા મુજબ ટ્રાફિક જામ થાય છે. રેલવે ગરનાળા પાસે બન્ને તરફ મોટા મોટા ખાડા હોવાથી વાહનો અટકી અટકીને પસાર થતા હોવાથી બંને તરફ ટ્રાફિક જામ સર્જાય છે. જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે. આ અંગે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દિપક પટેલે જણાવ્યું કે, આ નાળાના ખાડા પુરવા જોઈએ. અહીં સવારે 10 થી 12 અને સાંજે 4 થી 7 દરમિયાન ટ્રાફિકજામ થાય છે. આ ગરનાળા પાસેથી પાંચ પાંચ રસ્તાઓનો સંગમ થાય છે જેથી વાહનોનો ઘસારો વ્યાપક રહે છે. આ સમયે અહીં પોલીસ બંદોબસ્ત મુકવો જોઈએ તેવી માગ કરી હતી.- હોમ
- /Uncategorized
- /પાટણમાં ટ્રાફિક સમસ્યાથી વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન સ્થળોએ પોલીસ પોઈન્ટ મુકવાની માંગ
પાટણમાં ટ્રાફિક સમસ્યાથી વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન સ્થળોએ પોલીસ પોઈન્ટ મુકવાની માંગ

પાટણ શહેરમાં ટ્રાફિક સમસ્યાથી વાહનચાલકો અને રાહદારીઓ દરરોજ પરેશાની ભોગવી રહ્યા છે. શહેરના અનેક રોડ રસ્તાઓ, ચોક, ક્રોસિંગ પર રોજ સવારે અને સાંજે પિક અવર્સમાં જે રીતે ટ્રાફિક જામ થાય છે. ત્યારે આવા સ્થળોએ પોલીસ પોઈન્ટ મુકવાની માંગ શહેર કોંગ્રેસ પ્રમુખે કરી છે.
પાટણમાં રેલવેના પહેલા નાળે અને રેલવે સ્ટેશન પર વળાકમાં રાબેતા મુજબ ટ્રાફિક જામ થાય છે. રેલવે ગરનાળા પાસે બન્ને તરફ મોટા મોટા ખાડા હોવાથી વાહનો અટકી અટકીને પસાર થતા હોવાથી બંને તરફ ટ્રાફિક જામ સર્જાય છે. જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે. આ અંગે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દિપક પટેલે જણાવ્યું કે, આ નાળાના ખાડા પુરવા જોઈએ. અહીં સવારે 10 થી 12 અને સાંજે 4 થી 7 દરમિયાન ટ્રાફિકજામ થાય છે. આ ગરનાળા પાસેથી પાંચ પાંચ રસ્તાઓનો સંગમ થાય છે જેથી વાહનોનો ઘસારો વ્યાપક રહે છે. આ સમયે અહીં પોલીસ બંદોબસ્ત મુકવો જોઈએ તેવી માગ કરી હતી.
પાટણમાં રેલવેના પહેલા નાળે અને રેલવે સ્ટેશન પર વળાકમાં રાબેતા મુજબ ટ્રાફિક જામ થાય છે. રેલવે ગરનાળા પાસે બન્ને તરફ મોટા મોટા ખાડા હોવાથી વાહનો અટકી અટકીને પસાર થતા હોવાથી બંને તરફ ટ્રાફિક જામ સર્જાય છે. જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે. આ અંગે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દિપક પટેલે જણાવ્યું કે, આ નાળાના ખાડા પુરવા જોઈએ. અહીં સવારે 10 થી 12 અને સાંજે 4 થી 7 દરમિયાન ટ્રાફિકજામ થાય છે. આ ગરનાળા પાસેથી પાંચ પાંચ રસ્તાઓનો સંગમ થાય છે જેથી વાહનોનો ઘસારો વ્યાપક રહે છે. આ સમયે અહીં પોલીસ બંદોબસ્ત મુકવો જોઈએ તેવી માગ કરી હતી.સંબંધિત સમાચાર
Uncategorized
ભારત અને ઇઝરાયલ આતંકવાદ સામે એક થયા, મજબૂત સંબંધોનું વચન આપ્યું: શ્રી પિયુષ ગોયલે ઇન્ડિયા ઇઝરાયલ બિઝનેસ ફોરમ ખાતે જણાવ્યું
1 વર્ષ પહેલા
Uncategorized
તેલંગાણા સરકારે બીયર એક્સાઈઝ ડ્યુટીમાં 15 ટકાનો વધારો કર્યો
1 વર્ષ પહેલા
Uncategorized
મધ્યપ્રદેશના જબલપુરમાં પ્રયાગરાજ મહાકુંભથી આંધ્રપ્રદેશ પરત ફરી રહેલા 7 શ્રદ્ધાળુઓ એક મિની બસ અને ટ્રક વચ્ચેની અથડામણમાં મૃત્યુ પામ્યા
1 વર્ષ પહેલા
Uncategorized
ડૉ. મનસુખ માંડવિયા સાયકલ ઉત્પાદકોને મળ્યા; સાયકલિંગને પ્રેરિત કરવા પ્રોત્સાહનો આપવા તેમને અનુરોધ કર્યો
1 વર્ષ પહેલા
