રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
પાટણ12 નવેમ્બર, 2024| Super Admin

પાટણમાં ટ્રાફિક સમસ્યાથી વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન સ્થળોએ પોલીસ પોઈન્ટ મુકવાની માંગ

પાટણમાં ટ્રાફિક સમસ્યાથી વાહનચાલકો અને રાહદારીઓ પરેશાન સ્થળોએ પોલીસ પોઈન્ટ મુકવાની માંગ

પાટણ શહેરમાં ટ્રાફિક સમસ્યાથી વાહનચાલકો અને રાહદારીઓ દરરોજ પરેશાની ભોગવી રહ્યા છે. શહેરના અનેક રોડ રસ્તાઓ, ચોક, ક્રોસિંગ પર રોજ સવારે અને સાંજે પિક અવર્સમાં જે રીતે ટ્રાફિક જામ થાય છે. ત્યારે આવા સ્થળોએ પોલીસ પોઈન્ટ મુકવાની માંગ શહેર કોંગ્રેસ પ્રમુખે કરી છે. 

પાટણમાં રેલવેના પહેલા નાળે અને રેલવે સ્ટેશન પર વળાકમાં રાબેતા મુજબ ટ્રાફિક જામ થાય છે. રેલવે ગરનાળા પાસે બન્ને તરફ મોટા મોટા ખાડા હોવાથી વાહનો અટકી અટકીને પસાર થતા હોવાથી બંને તરફ ટ્રાફિક જામ સર્જાય છે. જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે. આ અંગે પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ દિપક પટેલે જણાવ્યું કે, આ નાળાના ખાડા પુરવા જોઈએ. અહીં સવારે 10 થી 12 અને સાંજે 4 થી 7 દરમિયાન ટ્રાફિકજામ થાય છે. આ ગરનાળા પાસેથી પાંચ પાંચ રસ્તાઓનો સંગમ થાય છે જેથી વાહનોનો ઘસારો વ્યાપક રહે છે. આ સમયે અહીં પોલીસ બંદોબસ્ત મુકવો જોઈએ તેવી માગ કરી હતી.

સંબંધિત સમાચાર