જુનાગઢ ખાતે આજથી કોંગ્રેસની ૧૦ દિવસીય શિબીરનો પ્રારંભ થયો છે. જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દિપ પ્રાગટય કરીને શિબિરને ખુલ્લી મુકી હતી. દિલ્હીથી આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાનો અમિતભાઇ ચાવડા, તુષારભાઇ ચૌધરી, ભરતસિંહ સોલંકી, શકિતસિંહ ગોહીલ, વિમલભાઇ ચુડાસમા, મહેશભાઇ રાજપુત, રામકૃષ્ણ ઓઝા, ડો.કિર્તીબેન, પ્રગતીબેન મહિપતસિંહ ડોડીયા સહિતનાએ એરપોર્ટ ખાતે આવકાર્યા હતા.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને આવકારતા કોંગ્રેસ આગેવાનો

સંબંધિત સમાચાર
ગુજરાતસ્ટેટસમાં 'આઈ ક્વિટ બાય વર્લ્ડ' લખીને એક વ્યક્તિએ 13મા માળેથી કૂદી આપઘાત કર્યો
2 દિવસ પહેલા
ગુજરાતસેપ્ટિક ટાંકી સાફ કરતી વખતે ઝેરી ગેસના કારણે ગૂંગળામણ થતાં ચાર લોકોના મોત
3 દિવસ પહેલા
ગુજરાતગુજરાતમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે મોટી કાર્યવાહી, પોલીસે 568 લોકોની ધરપકડ કરી
3 દિવસ પહેલા
ગુજરાતગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસાની એન્ટ્રી, હવામાન વિભાગની 7 દિવસની આગાહી
4 દિવસ પહેલા
