જુનાગઢ ખાતે આજથી કોંગ્રેસની ૧૦ દિવસીય શિબીરનો પ્રારંભ થયો છે. જેમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ દિપ પ્રાગટય કરીને શિબિરને ખુલ્લી મુકી હતી. દિલ્હીથી આવેલા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના આગેવાનો અમિતભાઇ ચાવડા, તુષારભાઇ ચૌધરી, ભરતસિંહ સોલંકી, શકિતસિંહ ગોહીલ, વિમલભાઇ ચુડાસમા, મહેશભાઇ રાજપુત, રામકૃષ્ણ ઓઝા, ડો.કિર્તીબેન, પ્રગતીબેન મહિપતસિંહ ડોડીયા સહિતનાએ એરપોર્ટ ખાતે આવકાર્યા હતા.
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને આવકારતા કોંગ્રેસ આગેવાનો

સંબંધિત સમાચાર
ગુજરાતગુજરાતથી આસામ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં ભારે વરસાદની ચેતવણી જારી
4 દિવસ પહેલા
ગુજરાતગુજરાતમાં ભારે વરસાદને કારણે રેલ સેવાઓ ખોરવાઈ, મુસાફરોએ વડોદરા સ્ટેશન પર હોબાળો મચાવ્યો
4 દિવસ પહેલા
ગુજરાતસુરતમાં કૂતરાઓના ટોળાએ દીપડાને ભગાડી દીધો; સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
6 દિવસ પહેલા
ગુજરાતમાસૂમ બાળકી પર બળાત્કાર અને હત્યાનો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર
1 અઠવાડિયા પહેલા
