રાજસ્થાનની જોધપુર જેલમાં બંધ આસારામ બાપુને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે. કોર્ટે આસારામ બાપુને વચગાળાના જામીન મંજૂર કર્યા છે. તાજેતરમાં બીમાર આસારામ બાપુને પણ સારવાર માટે મહારાષ્ટ્ર લઈ જવામાં આવ્યા હતા. દરમિયાન માંદગીના કારણે સુરતની લાજપોર જેલમાં બંધ તેમના પુત્રને ગુજરાત હાઈકોર્ટે મળવાની પરવાનગી આપી હતી. હવે સુપ્રીમ કોર્ટે આસારામ બાપુને વચગાળાના જામીન મંજૂર કર્યા છે. સુપ્રીમ કોર્ટે 2013ના બળાત્કારના કેસમાં સ્વ-ઘોષિત ગોડમેન આસારામ બાપુને તબીબી આધાર પર વચગાળાના જામીન આપ્યા છે. સુપ્રીમ કોર્ટનો નિર્દેશ છે કે આસારામ પુરાવા સાથે છેડછાડ કરવાનો પ્રયાસ ન કરે અને વચગાળાના જામીન પર છૂટ્યા પછી તેમના અનુયાયીઓને મળવાના નહીં.
આસારામ બાપુને રેપ કેસમાં રાહત, ખરાબ તબિયતના આધારે સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મંજૂર

સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયપિંપરી ચિંચવડમાં ઝેરી દારૂ પીવાથી 14 લોકોના મોત
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયસીએમ વિજયના પુત્ર જેસન સંજયની પહેલી ફિલ્મ 'સિગ્મા'ની રિલીઝ તારીખ જાહેર
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયભારત-બાંગ્લાદેશ સરહદ પર સતર્કતા વધારી, ઘૂસણખોરી નેટવર્ક અને હોલ્ડિંગ સેન્ટરો પર મોટી કાર્યવાહી
1 દિવસ પહેલા
રાષ્ટ્રીયજૂન મહિનામાં બેંકો 11 દિવસ બંધ રહેશે; RBI રજાઓની યાદી જુઓ
1 દિવસ પહેલા
