રાજસ્થાનની જોધપુર જેલમાં બંધ આસારામ બાપુને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે. કોર્ટે આસારામ બાપુને વચગાળાના જામીન મંજૂર કર્યા છે. તાજેતરમાં બીમાર આસારામ બાપુને પણ સારવાર માટે મહારાષ્ટ્ર લઈ જવામાં આવ્યા હતા. દરમિયાન માંદગીના કારણે સુરતની લાજપોર જેલમાં બંધ તેમના પુત્રને ગુજરાત હાઈકોર્ટે મળવાની પરવાનગી આપી હતી. હવે સુપ્રીમ કોર્ટે આસારામ બાપુને વચગાળાના જામીન મંજૂર કર્યા છે. સુપ્રીમ કોર્ટે 2013ના બળાત્કારના કેસમાં સ્વ-ઘોષિત ગોડમેન આસારામ બાપુને તબીબી આધાર પર વચગાળાના જામીન આપ્યા છે. સુપ્રીમ કોર્ટનો નિર્દેશ છે કે આસારામ પુરાવા સાથે છેડછાડ કરવાનો પ્રયાસ ન કરે અને વચગાળાના જામીન પર છૂટ્યા પછી તેમના અનુયાયીઓને મળવાના નહીં.
આસારામ બાપુને રેપ કેસમાં રાહત, ખરાબ તબિયતના આધારે સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મંજૂર

સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયફ્લાઇટ મોડી પડવાથી ખેડૂતના છોડને નુકસાન થતાં એરએશિયા ખેડૂતને 90,750 રૂપિયાનું વળતર ચૂકવશે
21 કલાક પહેલા
રાષ્ટ્રીયગોવાના હવાઈ બીચ પર 23 વર્ષીય મહિલા ડૉક્ટરનો મૃતદેહ મળી આવ્યો
21 કલાક પહેલા
રાષ્ટ્રીયકેદારનાથ ટ્રેક પર બે યુવાનો શોર્ટકટ રસ્તો અપનાવ્યો, લપસી પડતા મળ્યું મોત
21 કલાક પહેલા
રાષ્ટ્રીયસિંગર ગુરુ રંધાવાના જીમ બહાર ફાયરિંગ, લોરેન્સ ગેંગે જવાબદારી લીધી
23 કલાક પહેલા
