રાજસ્થાનની જોધપુર જેલમાં બંધ આસારામ બાપુને સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા છે. કોર્ટે આસારામ બાપુને વચગાળાના જામીન મંજૂર કર્યા છે. તાજેતરમાં બીમાર આસારામ બાપુને પણ સારવાર માટે મહારાષ્ટ્ર લઈ જવામાં આવ્યા હતા. દરમિયાન માંદગીના કારણે સુરતની લાજપોર જેલમાં બંધ તેમના પુત્રને ગુજરાત હાઈકોર્ટે મળવાની પરવાનગી આપી હતી. હવે સુપ્રીમ કોર્ટે આસારામ બાપુને વચગાળાના જામીન મંજૂર કર્યા છે. સુપ્રીમ કોર્ટે 2013ના બળાત્કારના કેસમાં સ્વ-ઘોષિત ગોડમેન આસારામ બાપુને તબીબી આધાર પર વચગાળાના જામીન આપ્યા છે. સુપ્રીમ કોર્ટનો નિર્દેશ છે કે આસારામ પુરાવા સાથે છેડછાડ કરવાનો પ્રયાસ ન કરે અને વચગાળાના જામીન પર છૂટ્યા પછી તેમના અનુયાયીઓને મળવાના નહીં.
આસારામ બાપુને રેપ કેસમાં રાહત, ખરાબ તબિયતના આધારે સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મંજૂર

સંબંધિત સમાચાર
રાષ્ટ્રીયરાંધણ ગેસના કાળાબજાર બદલ 10 લોકોની ધરપકડ
14 કલાક પહેલા
રાષ્ટ્રીયમુસાફરો ભરેલી બસ કાબુ ગુમાવ્યો, પુલ તોડી નીચે પડી
15 કલાક પહેલા
રાષ્ટ્રીયકોલકાતાથી શાંઘાઈ, ચીન, ઈન્ડિગો અને એર ઈન્ડિયાની સીધી ફ્લાઇટ્સ સેવા શરૂ
17 કલાક પહેલા
રાષ્ટ્રીયકોંગ્રેસના બ્લોક પ્રમુખની હત્યા, બાઇક સવાર હુમલાખોરોએ કુહાડીથી હુમલો કર્યો
21 કલાક પહેલા
