રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
રાજકારણ20 ડિસેમ્બર, 2024| Super Admin

બીજેપી નેતા સમ્રાટ ચૌધરીએ લાલુ પ્રસાદ યાદવ ને ચોર અને રજિસ્ટર્ડ ગુનેગાર ગણાવ્યા

બીજેપી નેતા સમ્રાટ ચૌધરીએ લાલુ પ્રસાદ યાદવ ને ચોર અને રજિસ્ટર્ડ ગુનેગાર ગણાવ્યા

આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદ યાદવે ગૃહમંત્રી અમિત શાહનું રાજીનામું માંગ્યું હતું. હવે બિહારના ડેપ્યુટી સીએમ અને બીજેપી નેતા સમ્રાટ ચૌધરીએ આ મામલે લાલુ યાદવ પર પ્રહાર કર્યો છે. બિહારના ડેપ્યુટી સીએમ અને બીજેપી નેતા સમ્રાટ ચૌધરીએ આરજેડી સુપ્રીમો અને બિહારના પૂર્વ સીએમ લાલુ પ્રસાદ યાદવ પર જોરદાર પ્રહાર કર્યો છે. હકીકતમાં લાલુ પ્રસાદ યાદવે ગૃહમંત્રી અમિત શાહ પર બાબા સાહેબ આંબેડકરનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે અમિત શાહે કેબિનેટમાંથી રાજીનામું આપીને રાજકારણ છોડી દેવું જોઈએ. હવે બિહારના ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીએ આ મામલે લાલુ પ્રસાદ યાદવ પર મોટો પ્રહાર કર્યો છે અને તેમને ચોર અને રજિસ્ટર્ડ ગુનેગાર પણ ગણાવ્યા છે.

સંબંધિત સમાચાર