રખેવાળ
બ્રેકિંગ
ગુજરાત26 એપ્રિલ, 2025

હવે મેટ્રોની સેવાઓ ગાંધીનગર સચિવાલય સુધી લંબાવવામાં આવશે

હવે મેટ્રોની સેવાઓ ગાંધીનગર સચિવાલય સુધી લંબાવવામાં આવશે

(જી.એન.એસ) તા. 25

ગાંધીનગર,

જીએમઆરસી જણાવે છે કે રવિવાર તા. ૨૭.૦૪.૨૦૨૫ થી મેટ્રોની સેવાઓ રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે સચિવાલય સુધી લંબાવવામાં આવશે અને તેની સાથે નીચે મુજબના નવા સાત સ્ટેશનો પણ કાર્યરત થશે.

૧. કોટેશ્વર રોડ

૨. વિશ્વકર્મા કોલેજ

૩. તપોવન સર્કલ

૪. નર્મદા કેનાલ

૫. કોબા સર્કલ

૬. સેક્ટર-૧૦એ

૭. સચિવાલય

ટ્રેનના સમય અંગેની વિગતો માટે વેબસાઈટ https://www.gujaratmetrorail.com ઉપર શનીવારથી દર્શાવવામાં આવશે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર