રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
આંતરરાષ્ટ્રીય22 એપ્રિલ, 2025| Super Admin

હવેથી હોંગકોંગ, મેકાઉના નાગરિકોની લાંબા સમયના વસવાટની અરજીઓની ધ્યાનથી ચકાસણી કરાશે : તાઇવાનના મંત્રી


(જી.એન.એસ) તા. 22

તાઇપી,

તાઇવાનની ‘મેઇન લેન્ડ અફેર્સ કાઉન્સીલ’ દ્વારા લેવામાં આવેલ એક મોટા અને મહત્વના નિર્ણય વિષે જણાવતા મંત્રી ચીયુ ચુઈ ચેંગે કહ્યું હતું કે, સામ્યવાદી ચીનના સ્વાયત્ત પ્રદેશો હોંગકોંગ અને મેકાઉના નાગરિકોની લાંબા સમયના વસવાટની અરજીઓની પૂરેપૂરી ચકાસણી કરવામાં આવશે તેનું કારણ ‘સલામતીનો સમયગાળો’ લંબાવવો પડે તેમ છે.

આ બાબતે તેમણે વધુમાં કહ્યું હતું કે, આ નિર્ણય લેવા પાછળનું કારણ તે છે કે, તળભૂમિ ઉપરનાં સામ્યવાદી ચીને સંભવતઃ તેના જાસૂસો તે સ્વાયત્ત પ્રદેશોમાં ઘૂસાડી દીધા હોય, તેઓ પણ મેકાઉ કે હોંગકોંગના વતનીઓ તરીકે તાઇવાનમાં ઘૂસી જઈ શકે તેમ છે. બીજી આશંકા તે પણ છે કે તેઓ તે પ્રદેશોની જનતાને તાઈવાન વિરૂદ્ધ કશું આડું-અળવું સમજાવી શકે તેમ છે.

તાઇપી જાહુ ટેકનોલોજી પાર્ક ડેવલપમેન્ટ એસોસિએશન દ્વારા યોજાયેલા એક કાર્યક્રમમાં બોલતાં ચીયુએ કહ્યું હતું કે હોંગકોંગ અને મેકાઉના વતનીઓ દ્વારા તાઇવાનમાં લાંબો સમય રોકાવા દેવાની ઉપરાંત કાયમી વસવાટ માટેની અરજીઓની પૂરેપૂરી ચકાસણી કરવામાં આવી રહી છે. આ રીતે તે તેની તે સ્વાયત્ત વિસ્તારોની મૂળ નીતિમાં જ ફેરફાર કરવા માગે છે.

તાઈવાનમાં કાયમી વસાહત માટે ઘણાં દેશોના નાગરિકોએ અરજીઓ કરી છે, તે અરજીઓની તો ચકાસણી થાય જ છે પરંતુ મેકાઉ અને હોંગકોંગના નાગરિકોની ખૂબ ઝીણવટભરી તપાસ કરાશે કારણ કે ચીને તે પ્રદેશોમાં તેના જાસૂસો ગોઠવી દીધા છે. જેઓ જાસૂસી કરવા સાથે તે પ્રદેશોના લોકોના બ્રેઈન વોશ પણ કરે છે તેવા સૌને ચકાસીને લેવા માટે તાઈવાને નિર્ણય કર્યો છે.



Source link

સંબંધિત સમાચાર