રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
ગુજરાત22 એપ્રિલ, 2025| Super Admin

રાજ્ય સરકાર દ્વારા જામનગરમાં નવા એસ.ટી. બસ સ્ટેન્ડ માટે બજેટ ફળવાતા જૂનું બસ સ્ટેન્ડ જમીનદોસ્ત કરવામાં આવ્યું

રાજ્ય સરકાર દ્વારા જામનગરમાં નવા એસ.ટી. બસ સ્ટેન્ડ માટે બજેટ ફળવાતા જૂનું બસ સ્ટેન્ડ જમીનદોસ્ત કરવામાં આવ્યું

(જી.એન.એસ) તા. 21

જામનગર,

જામનગરની જનતાને નવું અને અત્યાધુનિક એસ.ટી. બસ સ્ટેન્ડ મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા બજેટ ફાળવવામાં આવ્યું છે ત્યારે શહેરના જુના એસ.ટી. બસ સ્ટેન્ડને જમીનદોસ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

આ સમય દરમિયાન જૂની એસ.ટી. બસ સ્ટેન્ડ વાળી જગ્યા, કે જે સ્થળે ડિમોલેશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને જુના બસ સ્ટેશન વાળી ઇમારત કે જેની પાડતોડની પ્રક્રિયાઓ આજથી શરૂ કરી દેવામાં આવી છે, અને જુદા-જુદા હિટાચી મશીનો વગેરે લગાવીને એસટી બસ સ્ટેન્ડને જમીનદોસ્ત કરવાની પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર