રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
રમતગમત15 એપ્રિલ, 2025| Super Admin

પંજાબ કિંગ્સનો ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસન ઈજાને કારણે આખી સીઝનમાંથી બહાર

પંજાબ કિંગ્સનો ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસન ઈજાને કારણે આખી સીઝનમાંથી બહાર

(જી.એન.એસ) તા. 15

IPL 2025મા રમી રહેલી પંજાબ કિંગ્સને એક મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસન ઈજાને કારણે આખી સીઝનમાંથી બહાર થઈ ગયો છે. 

પંજાબના કોચ જેમ્સ હોપ્સે સોમવારે આ વાતની પુષ્ટિ કરી હતી. 

ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસન સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની છેલ્લી મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. તે આખી મેચ નહોતો રમી શક્યો અને ચાલુ મેચમાં જ બહાર જતો રહ્યો હતો. આ મેચમાં તેણે માત્ર બે જ બોલ ફેંક્યા હતા.

કોલકાતા સામેની મેચ પહેલા કોચ હોપ્સે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, ‘લોકી ફર્ગ્યુસન અનિશ્ચિત સમય માટે બહાર થઈ ગયો છે. સિઝનના અંતે તેની અમારી ટીમમાં વાપસીની શક્યતા ખૂબ જ ઓછી છે. મને લાગે છે કે તેને ખૂબ જ ગંભીર ઈજા થઈ છે.’

પંજાબ કિંગ્સ ટીમ અત્યાર સુધીની આઈપીએલ સિઝન માં માત્ર એક જ વાર ફાઈનલ મેચ રમી છે અને તેમાં પણ તે કોલકાતા સામે હારી ગઈ હતી. ટીમ આ ફાઈનલ 2014માં રમી હતી. આ સિઝનમાં શ્રેયસ અય્યરની કેપ્ટનશીપ હેઠળ ટીમ શાનદાર ફોર્મમાં દેખાઈ રહી છે અને તેને ટાઈટલની દાવેદાર પણ માનવામાં આવી રહી છે.

This content is restricted to site members. If you are an existing user, please log in. New users may register below.



Source link

સંબંધિત સમાચાર