રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
રાષ્ટ્રીય10 સપ્ટેમ્બર, 2025| Super Admin

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ શ્રી સી.પી. રાધાકૃષ્ણનની મુલાકાત લઈ ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ પાઠવ્યા અભિનંદન


(જી.એન.એસ) તા. 10

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ આજે નવી દિલ્હી સ્થિત ન્યુ મહારાષ્ટ્ર ભવન ખાતે શ્રી સી.પી. રાધાકૃષ્ણનની સૌજન્ય મુલાકાત લઈ તેમને ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

આ તકે રાજ્યપાલશ્રીએ કહ્યું કે,  શ્રી રાધાકૃષ્ણનનું જીવન સેવા, સમર્પણ અને દેશભક્તિનું ઉદાહરણ છે. તેમનો અનુભવ અને નેતૃત્વ દેશની લોકશાહીને વધુ મજબૂત બનાવશે અને યુવા પેઢીને પ્રેરણા આપશે. રાજ્યપાલશ્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, તેમના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય હિત અને સામાજિક હિતના નવા આયામો સ્થાપિત થશે.



Source link

સંબંધિત સમાચાર