રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
ગુજરાત4 સપ્ટેમ્બર, 2025| Super Admin

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લેતા લેફ્ટનન્ટ જનરલ એ.વી.એસ. રાઠી


(જી.એન.એસ) તા. ૦૩

ગાંધીનગર,

આર્મી મેડલ, વિશિષ્ટ સેવા મેડલ, ૧૨ કોર્પ્સ, જનરલ ઓફિસર કમાન્ડિંગ લેફ્ટનન્ટ જનરલ એ.વી.એસ. રાઠીએ આજે રાજભવન, ગાંધીનગર ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે સૌજન્ય મુલાકાત કરી હતી.

બેઠક દરમિયાન રાજ્યપાલશ્રીએ લેફ્ટનન્ટ જનરલ શ્રી રાઠીની રાષ્ટ્ર પ્રત્યેની સેવા, શિસ્ત અને બહાદુરીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે, ભારતીય સેના રાષ્ટ્રની સાર્વભૌમત્વ, અખંડિતતા અને સુરક્ષાની અતૂટ ગેરંટી છે અને દેશવાસીઓનું ગૌરવ છે. રાજ્યપાલશ્રીએ ભારતીય સેનાની બહાદુરી અને સેવાની ભાવના પ્રત્યે આદર વ્યક્ત કર્યો હતો.



Source link

સંબંધિત સમાચાર