રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
રાષ્ટ્રીય11 જુલાઈ, 2025| Super Admin

૮મા વેતન પંચથી પગાર - પેન્‍શનમાં ૩૦-૩૪%નો વધારો થશે

૮મા વેતન પંચથી પગાર - પેન્‍શનમાં ૩૦-૩૪%નો વધારો થશે

કરોડો સરકારી કર્મચારીઓ અને નિવત્ત કર્મચારીઓ ૮મા પગાર પંચના અમલીકરણની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે દરમિયાનએક સમાચારે તેમની ખુશીમાં વધુ વધારો કર્યો છે ઇકોનોમિક ટાઇમ્‍સના એક અહેવાલમાં કહેવામાં આવ્‍યું છે કે  પગાર પંચના અમલીકરણથી કર્મચારીઓના પગારમાં ૩૦ થી ૩૪ ટકાનો વધારો થઈ શકે છે.બ્રોકરેજ ફર્મ એમ્‍બિટ કેપિટલે તેના રિપોર્ટમાં દાવો કર્યો છે કે પગાર અને પેન્‍શનમાં ૩૦-૩૪%નો વધારો થઈ શકે છેજેનો લાભ લગભગ . કરોડ લોકોને મળશેનવો પગારધોરણ જાન્‍યુઆરી ૨૦૨૬ થી લાગુ થવાની ધારણા છેપરંતુ  માટે પહેલા પગાર પંચનો અહેવાલ તૈયાર કરવો પડશેપછી તેને સરકારને મોકલીને મંજૂરી આપવી પડશેઅત્‍યાર સુધી ફક્‍ત જાહેરાત  થઈ છેકમિશનના અધ્‍યક્ષ કોણ હશે અને તેમનો કાર્યકાળ કેટલો હશે નિર્ણય હજુ લેવાનો બાકી છે.

 લાભ કોને મળશે?

૮મા પગાર પંચનો લાભ લગભગ . કરોડ લોકોને મળી શકે છેજેમાં લગભગ ૪૪ લાખ કેન્‍દ્રીય સરકારી કર્મચારીઓ અને લગભગ ૬૮ લાખ પેન્‍શનરોનો સમાવેશ થાય છે૮મા પગાર પંચના અમલ પછીકર્મચારીઓના મૂળ પગારભથ્‍થાં અને નિવળત્તિ લાભોમાં વળદ્ધિ થશે.

ફિટમેન્‍ટ ફેક્‍ટર શું છે?નવો પગાર નક્કી કરવામાં ફિટમેન્‍ટ ફેક્‍ટર એક મહત્‍વપૂર્ણ ભાગ છેજે એક એવી સંખ્‍યા છે જેનો ઉપયોગ નવા પગાર નક્કી કરવા માટે હાલના મૂળભૂત પગારનો ગુણાકાર કરવા માટે થાય છેઉદાહરણઃ ૭મા પગાર પંચે .૫૭ ના પરિબળનો ઉપયોગ કર્યો હતોતે સમયેતેણે લઘુત્તમ મૂળ પગાર રૂ,૦૦૦ થી વધારીને રૂ૧૮,૦૦૦પ્રતિ માસ કર્યો હતોરિપોર્ટમાં કહેવામાં આવ્‍યું છે કે  વખતે ફિટમેન્‍ટ ફેક્‍ટર .૮૩ અને .૪૬ ની વચ્‍ચે હોઈ શકે છેકર્મચારીઓ અને પેન્‍શનરોને કેટલો પગાર વધારો મળશે તેમાં ચોક્કસ આંકડો મહત્‍વપૂર્ણ ભૂમિકા ભજવશે.અગાઉના પગાર પંચોએ અનેક સ્‍તરે પગાર વળદ્ધિ દર્શાવી છેછઠ્ઠા પગાર પંચ (૨૦૦૬ કુલ પગાર અને ભથ્‍થામાં લગભગ ૫૪નો વધારો કર્યો પછી૨૦૧૬ માં ૭મું પગાર પંચ લાગુ કરવામાં આવ્‍યુંત્‍યારબાદ મૂળ પગાર અને અન્‍ય ભથ્‍થામાં ૧૪.ઉમેર્યા પછીપ્રથમ વર્ષમાં લગભગ ૨૩નો વધારો જોવા મળ્‍યો.

પગારની ગણતરી કેવી રીતે થાય છે : 

સરકારી કર્મચારીના પગારમાં મૂળ પગારમોંઘવારી ભથ્‍થું ઘર ભાડું ભથ્‍થું, પરિવહન ભથ્‍થું અને અન્‍ય ફ્રિન્‍જ લાભોનો સમાવેશ થાય છેસમય જતાંમૂળ પગારનો હિસ્‍સો કુલ પેકેજના ૬૫થી ઘટીને લગભગ ૫૦થઈ ગયો છે અને અન્‍ય ભથ્‍થાઓનો હિસ્‍સો વધુ વધ્‍યો છે બધા ઉમેરીને માસિક પગાર આપવામાં આવે છેપેન્‍શનરો માટે પણ આવા  ફેરફારો જોવા મળશે.

સંબંધિત સમાચાર