રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
ગુજરાત20 ઑગસ્ટ, 2025| Super Admin

જૂનાગઢના મેંદરડામાં મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા; 2 કલાકમાં 8 ઈંચ વરસાદ 


(જી.એન.એસ) તા. ૨૦

જુનાગઢ,

જૂનાગઢના મેંદરડામાં મેઘરાજાએ તારાજી સરજી છે, મેંદરડામાં સવારથી ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં જળમગ્ન બન્યા છે. ધોધમાર વરસાદ વરસતા નદી- નાળા તો છલકાયા જ છે. પરંતુ રસ્તાઓ પર નદીઓ વહેલી થઈ છે. આજે સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે સ્થિતિ વિકટ બની છે. મેંદરડાથી પસાર થતી મધુવંતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. તેમજ ભારે વરસાદને કારણે ઘરોમાં પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

ભારે વરસાદને પગલે મેંદરડા અને ગીરકાંઠામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. સ્થાનિક નદી-નાળા છલકાયા છે. તો ભારે વરસાદને પગલે મધુવંતી નદીમાં ઘોડાપૂર આવ્યું છે. સતત વરસી રહેલા વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.અનેક ઘરોમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સ્થાનિકોનો દાવો છે કે દર વર્ષે આવી જ સ્થિતિનું નિર્માણ થતું હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી. લોકોના ઘરોમાં પાણી ઘુસી જવાથી ઘરવખરીને પણ મોટાપાયે નુકસાન પહોચ્યું છે.



Source link

સંબંધિત સમાચાર