Welfare Schemes

થરાદ તાલુકાને “સંપૂર્ણતા અભિયાન” અંતર્ગત ૬ ઇન્ડિકેટર્સમાં નોંધપાત્ર સિદ્ધિ બદલ રાજ્ય કક્ષાનો પુરસ્કાર

ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિર ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં તેમજ વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની વિશેષ ઉપસ્થિતિમાં “સંપૂર્ણતા અભિયાન”…

જીલ્લા મથક પાટણ ખાતે મદદનીશ આદિજાતિ વિકાસની કચેરી શરુ કરવા એકલવ્ય જનસેવા ટ્રસ્ટની રજૂઆત

ગતરોજ ગાંધીનગર ખાતે આદિજાતિ વિકાસ મંત્રાલય ના કેબીનેટ મંત્રીની ઉપસ્થિતિમાં આદિજાતિ વિકાસ વિભાગના અધિકારીઓ સાથે યોજાયેલ સમીક્ષા બેઠક યોજાઈ હતી.…

હારીજ પુરવઠા નિગમ તેમજ સમીના હેડ વર્કસની મુલાકાત લેતા પાણી પુરવઠા મંત્રી બાવળીયા

પીવાના પાણીની નિશ્ચિત વ્યવસ્થા કરવી અને ભૂતિયા કનેક્શન પકડવા માટે વહીવટી તંત્રને તાકીદ કરતા મંત્રી; જળ સંપત્તિ અને પાણી પુરવઠા,…