Tourism

રાજસ્‍થાનને નવું ગૌરવ મળ્‍યું : જોધપુરમાં દેશનું ત્રીજું અક્ષરધામ મંદિરનું ૨૫મીએ ઉદઘાટન

જોધપુર હવે ભવ્‍ય અક્ષરધામ મંદિર ધરાવતું દેશનું ત્રીજું શહેર બન્‍યું: આ મંદિર માત્ર ધાર્મિક આસ્‍થાને જ નહીં પરંતુ રાજસ્‍થાનની સંસ્‍કૃતિ,…

આંદામાનમાં ઇકો-ટુરિઝમ રિસોર્ટ વિકસાવવાની યોજના – ટાટા ગ્રુપ, હયાત, ધ લીલા સહિતની મોટી કંપનીઓએ રસ દાખવ્યો

હયાત હોટેલ સહિત ઘણી મોટી કંપનીઓએ ચાર અલગ અલગ સ્થળોએ ‘ઇકો-ટુરિઝમ’ રિસોર્ટ વિકસાવવામાં રસ દાખવ્યો છે. અધિકારીઓએ શનિવારે આ માહિતી…

સચિન તેંડુલકરની પુત્રી સારા માટે સારા સમાચાર, આ નિર્ણયથી ઓસ્ટ્રેલિયાને ફાયદો થશે

ઓસ્ટ્રેલિયા સરકાર પોતાના દેશમાં પર્યટનને પ્રોત્સાહન આપવા માટે એક ઝુંબેશ શરૂ કરવા જઈ રહી છે. ઓસ્ટ્રેલિયાના આ અભિયાન સાથે સારા…

આબુની અરવલ્લીની પહાડીઓનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું

ઠેરઠેર વહેતા ઝરણાંનો આહલાદક નજારો : પ્રવાસીઓ રોમાંચિત થઈ ઉઠ્યા બનાસકાંઠા જિલ્લાની બોર્ડરે આવેલ રાજસ્થાનના વિખ્યાત હીલ સ્ટેશન માઉન્ટ આબુ…

પાટણ રાણકીવાવ વિસ્તારમાં વાંદરાએ સાત જેટલા લોકોને ઘાયલ કરતાં ફફડાટ

પાટણ વન વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી દોઢ કલાકની જહેમત બાદ વાંદરાને પાંજરે પુર્યો; પાટણ ની ઐતિહાસિક વિરાસત રાણ…

કેદારનાથ યાત્રા નવો ઈતિહાસ લખશે : યાત્રાકાળના માત્ર 47 દિવસમાં જ શ્રદ્ધાળુઓના દર્શનનો આંકડો 11 લાખને પાર

શ્રદ્ધાળુની સંખ્યામાં વધાવાથી પર્યટન અને યાત્રાધામોને વેગ મળવાની સાથે પર્યટન સાથે સંકળાયેલા વ્યવસાયીઓના ચહેરા પર રોનક દેખાઈ કરોડો હિન્દુઓની આસ્થાના…

પહેલગામ આતંકવાદી હુમલો: વિદેશી પ્રવાસીઓ સહિત 20 થી વધુ લોકોના મોત

મંગળવારે દક્ષિણ કાશ્મીરના પહેલગામના એક મુખ્ય પર્યટન સ્થળ પર આતંકવાદીઓએ હુમલો કર્યા બાદ ઓછામાં ઓછા ૨૫ લોકો માર્યા ગયા છે…

આંધ્રપ્રદેશ સરકાર અમરાવતીમાં મેગા ગ્લોબલ મેડિસિટી સ્થાપિત કરવાની યોજના બનાવી

આંધ્રપ્રદેશ સરકાર આંતરરાષ્ટ્રીય તબીબી પર્યટનને આકર્ષવા, શ્રેષ્ઠ આરોગ્ય માળખાને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક રહેવાસીઓ માટે શ્રેષ્ઠ સુવિધાઓની સુલભતા સુનિશ્ચિત કરવા…

નડાબેટ ઈન્ડો-પાક બોર્ડર પર રંગ પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી

નડાબેટ ઈન્ડો-પાક બોર્ડર પર હોળી-ધુળેટી પર્વને હર્ષ અને ઉલ્લાસપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. આ ઉજવણીમાં પ્રવાસીઓ સાથે બી.એસ.એફ.ના જવાનો અને તમામ…