Teacher Shortage

બનાસકાંઠા જિલ્લામાં 20 આચાર્ય સહિત 742 શિક્ષકોની ભરતી કરાઈ

બનાસકાંઠા જિલ્લામાં સરકારી અને બિનઅનુદાનિત શાળાઓમાં આચાર્ય અને શિક્ષકોની ભરતી કરવામાં આવી છે જેમાં 20 બીન અનુદાનિત શાળાઓમાં આચાર્ય સહિત…

વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે ૪૯૦ વિદ્યા સહાયકોને નિમણૂંક પત્ર એનાયત કરાયા

રાજ્ય સરકાર શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તાસભર માનવ સંસાધન ઊભું કરવા માટે સતત પ્રયત્નશીલ છે :- અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી જિલ્લા પંચાયત શિક્ષણ…

પાટણ જિલ્લામાં 66 શિક્ષણ સહાયકોને નિમણૂંક પત્રો એનાયત કરાયા

નિમણૂકોથી જિલ્લાની બિન-સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની અછત દૂર થશે પાટણ જિલ્લામાં બિન-સરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે 66…

અંબાજી નજીક છાપરી પ્રાથમિક શાળામાં બાળકોનું ભય સાથે ભણતર

બાલવાડી અને ધોરણ 1 થી 5 વચ્ચે માત્ર બે રુમ અને 2 શિક્ષકો, પુલ પણ ક્યારે બનશે…?? બનાસકાંઠા જિલ્લાનો દાંતા…

વાવની અસારાવાસ પ્રા. શાળામાં શિક્ષકોની ઘટથી બાળકોના ભણતર પર માઠી અસર

ઘટ પુરી ન કરાય તો શાળાને તાળાબંધી  કરવાની ગ્રામજનોની ચીમકી તાલુકા પંચાયતની શિક્ષણ શાખામાં ગામ લોકોએ રજુઆત કરી હોબાળો મચાવ્યો…