Religious Festivals

આજથી શ્રાવણ માસનો પ્રારંભ : શ્રાવણ માસને લઇ શિવભક્તોમાં અદમ્ય ઉત્સાહ

બનાસકાંઠા જિલ્લાના શિવાલયોમાં હર હર મહાદેવનો નાદ ગુજી ઉઠશે પવિત્ર શ્રાવણ મહિનાનો આજથી પ્રારંભ થતાં શિવ પૂજાની શરૂઆત થઈ જશે.…

પાટણમાં સૌ પ્રથમ વાર શ્રી જગન્નાથ ભગવાન મંદિર ખાતે ૨૧ કિલો સુકા મેવા નો મનોરથ કરાયો

સુકા મેવાના મનોરથ નો શ્રી જગન્નાથ ભકતોએ લ્હાવો લઈ ધન્યતા અનુભવી; ધર્મની નગરી પાટણ શહેરના આગણે જગતના નાથ ભગવાન જગન્નાથજીના…

ભગવાન જગન્નાથજી ની ૧૪૩ મી રથયાત્રાના નિમિત્તે ભગવાન સન્મુખ ૧૧૪૩ કિલો ફ્રુટનો સુંદર મનોરથ સજાવાયો

રવિવારે સવારે ૮-૩૦ કલાકે આનંદ સરોવર સમિપ આવેલા ગણેશ આશ્રમ ખાતેથી ભગવાન જગન્નાથજીની જળયાત્રા નીકળશે ભારત ભરની ત્રીજા નંબરની અને…

નાસિકમાં ૨૦૨૭ સિંહસ્‍થ કુંભમેળાની અમૃતસ્‍નાની તારીખોનું એલાન

૨૦૨૭માં યોજાનાર આગામી કુંભમેળાની તૈયારીઓ જોરદારથી ચાલુ મહારાષ્‍ટ્રના મુખ્‍યમંત્રી દેવેન્‍દ્ર ફડણવીસે રવિવારે ૨૦૨૭ માં નાસિકમાં યોજાનાર સિંહસ્‍થ કુંભ મેળાની તૈયારીઓ…

ડીસામાં આચાર્ય મહાશ્રમણજીની નિશ્રામાં અક્ષય તૃતીયા મહોત્સવ નો પ્રારંભ

પૂજય ગુરૂ ભગવંત વરસીતપના તપસ્વીઓને પારણા કરાવશે; તેરાપંથ જૈન ધર્મ સંઘના ૧૧ માં ધર્માચાર્ય યુગ પ્રધાન મહા તપસ્વી આચાર્ય શ્રી…

મહાકુંભમાં 26 ફેબ્રુઆરીએ યોજાનાર મહાશિવરાત્રીના છેલ્લા સ્નાનની તૈયારીઓ તેજ; યોગી પ્રયાગરાજ પહોંચશે

ઉત્તર પ્રદેશ સરકારે પ્રયાગરાજ મહાકુંભમાં 26 ફેબ્રુઆરીએ યોજાનાર મહાશિવરાત્રીના છેલ્લા મોટા સ્નાનની તૈયારીઓ તેજ કરી દીધી છે. મુખ્યમંત્રી કાર્યાલય ના…