public response

બોક્સ ઓફિસ કલેક્શન; બે ફિલ્મો પડદા પર રિલીઝ ‘માલિક’ અને ‘આંખો કી ગુસ્તાખિયાં’

આ અઠવાડિયે બોલિવૂડની બે ફિલ્મો મોટા પડદા પર રિલીઝ થઈ છે. પહેલી રાજકુમાર રાવ અભિનીત ‘માલિક’ અને બીજી વિક્રાંત મેસી-શનાયા…

એલોન મસ્કે અમેરિકામાં નવા રાજકીય પક્ષની જાહેરાત કરી  

અમેરિકામાં ત્રીજા રાજકીય પક્ષ અંગેની અટકળોને પુષ્ટિ મળી છે. અબજોપતિ એલોન મસ્કે તેમના નવા રાજકીય પક્ષ ‘અમેરિકા પાર્ટી’ ની રચનાની…

મધ્‍યપ્રદેશમાં જળ જીવન મિશન રૂ.૩૦,૦૦૦ કરોડનું કૌભાંડ આચર્યું

 મધ્‍ય પ્રદેશમાંથી ૩૦,૦૦૦ કરોડ રૂપિયાનું એક મોટું કૌભાંડ બહાર આવ્‍યું છે. જેને કારણે ભાજપની આબરૂના ધજાગરા થયા છે. રાજ્‍યમાં રાજકીય ગરમાટો આવ્‍યો છે. રાજ્‍યના મંત્રી સંપતિયા ઉડકે પર જળ જીવન મિશન માટે કેન્‍દ્ર દ્વારા આપવામાં આવેલી રકમમાં ગેરરીતિ કરવાનોઆક્ષેપ છે. આ મુદ્દાને લઈને CM મોહન યાદવના આદેશ પર લોક આરોગ્‍ય યાંત્રિકી વિભાગદ્વારા મંત્રી સામે તપાસના આદેશ આપવામાં આવ્‍યા છે. ENC સંજય અંધાવને વિભાગના તમામ ઝોનના મુખ્‍ય એન્‍જિનિયરોને અને MP જળ નિગમ લિ. ભોપાલના પ્રોજેક્‍ટ ડિરેક્‍ટરને પત્ર મોકલ્‍યો છે. આ તમામ અધિકારીઓને સાત દિવસની અંદર વિગતવાર રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્‍યો છે.  જોકે આ મામલે રાજ્‍યની મંત્રી સંપતિયા ઉડકે તરફથી હજુ સુધી કોઈ નિવેદન આપવામાં આવ્‍યું નથી.આ તપાસ લાંજીના પૂર્વ ધારાસભ્‍ય અને સંયુક્‍ત ક્રાંતિ પાર્ટીના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ કિશોર સમરીતે દ્વારા ૧૨ એપ્રિલે નોંધાવાયેલી ફરિયાદને આધારે શરૂ કરવામાં આવી છે. તેમણે આરોપ લગાવ્‍યો હતો કે મંત્રીઓ, અધિકારીઓ અને ઠેકેદારોએ ભાગીદારીમાં ભાજપ શાસિત રાજ્‍યમાં ગ્રામીણ પરિવારોને નળથી પાણી જોડાણ આપવાના કેન્‍દ્રનાં નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્‍યો છે.તેમની ફરિયાદમાં રાજ્‍યની જલ પુરવઠા માળખાગત યોજનાઓમાં અનેક અધિકારીઓ અને ઠેકેદારોની ભ્રષ્ટાચારભરી સંડોવણીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્‍યો છે. આ ફરિયાદમાં એવું પણ કહેવામાં આવ્‍યું છે કે આ યોજનામાં ભારત સરકારને ૩૦૦૦થી વધુ નકલી કામ પૂર્ણતા અને ઉપયોગિતા પ્રમાણપત્રો મોકલવામાં આવ્‍યાં છે, જેને તાત્‍કાલિક જપ્ત કરવાં જોઈએ.

આવતીકાલે વિજયભાઈ રૂપાણીના નિધનને લઈ રાજકોટની સ્વનિર્ભર શાળાઓ બંધ રાખવાનો સંચાલકોનો નિર્ણય

એક દિવસ સ્કૂલ બંધ રાખી પૂર્વ મુખ્યમંત્રીને શ્રદ્ધાંજલિ પાઠવશે : પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું નિધન થતાં સમગ્ર રાજકોટમાં શોકની લાગણી…

પાટણ તિરૂપતિ બંગ્લોઝમાં રહેતા ઠક્કર યુવકે પોતાના શરીર પર જાતે જ જવલનશીલ પદાર્થ છાંટી આગ ચાંપી

આગ ચાપતાની સાથે જ યુવક ની બુમાબુમ સાભળી લોકો ધટના સ્થળે દોડી આવ્યા ફાયર બ્રિગેડની ટીમે આગ ઓલવી યુવકને 108…

માફી નહીં માંગું પણ…: એકનાથ શિંદેની મજાકમાં કુણાલ કામરાએ પોલીસને શું કહ્યું, જાણો…

કોમેડિયન કુણાલ કામરાએ પોલીસને જણાવ્યું છે કે તેઓ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે પર કરેલી ટિપ્પણી બદલ ‘માફી માંગશે નહીં’,…

વિકી કૌશલની ફિલ્મ ‘છાવા’ હવે મધ્યપ્રદેશમાં કરમુક્ત થઈ

વિક્કી કૌશલ અને અક્ષય ખન્નાની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ, છાવ, જે મહાન મરાઠા રાજા છત્રપતિ સંભાજી મહારાજના જીવન પર આધારિત…