Pilgrim Safety

અંબાજીમાં સૌ પ્રથમવાર ૪૦૦ ડ્રોન થકી ભવ્ય ડ્રોન લાઇટ શો યોજાયો; આકાશી દ્રશ્યો જોવા મળ્યા

અંબાજીની સંસ્કૃતિ, શક્તિ અને અધ્યાત્મના પ્રતિકો આકાશમાં ઝળહળ્યા; શક્તિ, ભક્તિ અને આસ્થાનું કેન્દ્ર એવા અંબાજી ખાતે ભાદરવી પૂનમ મહામેળા ૨૦૨૫માં…

અંબાજીનું બાળ સહાયતા કેન્દ્ર – ખોવાયેલ બાળકી માટે જીવનરક્ષક બન્યું

અંબાજી મેળામાં ખોવાયેલી 13 વર્ષની દીકરીનું પરિવાર સાથે ભાવુક મિલન રાજસ્થાનના ડુંગરપુર જિલ્લાની બિછીવાડા વિસ્તારની બાળકીનું 15 કલાકની મહેનત બાદ…

બનાસકાંઠા જિલ્લાના વિવિધ માર્ગો પર અંબાજી જતા પદયાત્રીકો ના સેવા કેમ્પોનો શુભારંભ 

પગપાળા જતા માઇભક્તો સહિત સેવાભાવી કાર્યકરો માં પણ અદમ્ય ઉત્સાહ; અરવલ્લીની ગીરીકંદરા ઓમાં આવેલો અંબાજી ધામમાં દર વર્ષે ભાદરવી પૂનમ…

“આસ્થા તમારી વ્યવસ્થા અમારી”ના સૂત્ર સાથે પદયાત્રીઓને આવકારવા બનાસકાંઠા વહીવટી તંત્ર સજ્જ

પ્રવાસન સચિવ રાજેન્દર કુમારની અધ્યક્ષતામાં અંબાજી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ મહા મેળામાં સ્વચ્છતા અને પદયાત્રીઓની સુવિધા પર રાજ્ય પ્રવાસન સચિવનો…

સુરક્ષાને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિરમાં ભાદરવી મેળા પહેલા મોકડ્રીલ યોજાઈ

અંબાજી શક્તિપીઠ ખાતે આગામી ભાદરવી મેળાની તૈયારીઓના ભાગરૂપે સુરક્ષા એજન્સીઓએ મોકડ્રીલ યોજી હતી. આ મોકડ્રીલમાં અંબાજી પોલીસ, એસઓજી, ક્યુઆરટી, બીડીએસ…

અંબાજી ખાતે ભાદરવી મહામેળાના સુચારુ આયોજનને લઈને સચિવ રાજેન્દ્ર કુમારના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

શક્તિ ભક્તિ અને પ્રકૃતિના ત્રિવેણી સંગમ એવા યાત્રાધામ અંબાજીમાં આગામી તા. ૧-૯-૨૦૨૫ થી તા. ૭-૯-૨૦૨૫ સુધી ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫…

અમરનાથ યાત્રા રૂટ પર ભૂસ્ખલન એકનું મોત : યાત્રા સ્થગિત

જમ્મુ અને કાશ્મીરમાં અમરનાથ યાત્રા રૂટ પર ઘણી જગ્યાએ ભૂસ્ખલન થયું: બાલતાલ રૂટ પર ભૂસ્ખલનને કારણે 10 યાત્રાળુઓ ઘાયલ :…

ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૫ના આયોજનને લઈને કલેકટર મિહિર પટેલના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

યાત્રિકોની સલામતિ, ક્રાઉડ મેનેજમેન્ટ, સ્વચ્છતા, સેનિટેશન, આરોગ્ય, પીવાનું પાણી સહિતની બાબતો ઉપર ઝીણવટપૂર્વક આયોજન કરવા સૂચન કરાયું આગામી ૧ થી…