Gaumata Bachao Abhiyan

થરાદના પાવડાસણ ગામે 500 થી વધુ ગાયોને ખવડાવ્યો લીલો ઘાસચારો

અન્ય ઉમેદવારો માટે પ્રેરણારૂપ કાર્ય; ઉનાળાની કાળઝાળ ગરમીમાં પશુઓ માટે પાણી અને ઘાસચારાની સમસ્યા વકરી રહી છે, ત્યારે થરાદ તાલુકાના…

થરાદના પાવડાસણ પંચાયતના ઉમેદવારે ગાયોને લીલો ઘાસચારો ખવડાવી અનોખી સેવા કરી

થરાદ તાલુકાના પાવડાસણ ગામના ખૂબજ ગોપ્રેમી એવા વસંતભાઈ દેસાઈ જેવો થરાદ તાલુકાના અલગ-અલગ ગામડાઓમાં નિરાધાર ફરતા ગૌવંશ માટે અલગ અલગ…