financial aid

જલિયાણ ગ્રુપ હારીજ દ્વારા યુજીવીસીએલના લોક દરબારમાં જરૂરિયાત મંદોના વિજ કનેક્શનની બાકી રકમ ભરપાઈ કરશે

હારીજ UGVCL કચેરી દ્વારા લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં હારીજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વસવાટ કરતા જરૂરિયાતમંદ પરિવારો જેના…

વડાવલી તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ પામેલા પાંચ મુસ્લિમોના પરિવારને રૂ.20 લાખની સહાયના ચેક અર્પણ કરાયા

તાજેતરમાં ચાણસ્મા તાલુકાના વડાવલી ગામે મુસ્લિમ પરિવારના પાંચ લોકોના તળાવમાં ડૂબી જવાના કારણે થયેલા મોતના પગલે મૃતકના પરિવારજનોને મૃત્યુ સહાયની…

જ્યોર્જિયાએ હેલેન વાવાઝોડાના પીડિતો માટે $300 મિલિયનના કરવેરા રાહતોને મંજૂરી આપી

શુક્રવારે જ્યોર્જિયાના ધારાસભ્યોએ વાવાઝોડા હેલેનથી નુકસાન પામેલા ખેડૂતો અને લાકડાના માલિકો માટે કરમાં છૂટ મંજૂર કરી હતી જે લગભગ $300…