Economic Loss

દુધવા માઈનોર કેનાલ-2નું અધૂરું કામ 5 દિવસમાં શરૂ ન થાય તો આંદોલનની ચીમકી

સુઈગામ તાલુકાના દુધવા, રાજપુરા, નવાપુરા અને લીંબુણી ગામના ખેડૂતોએ નર્મદા નિગમના અધિક્ષક ઈજનેરને રજૂઆત કરી છે. ખેડૂતોએ દુધવા માઈનોર કેનાલ-2…

​ડીસાના જીઆઈડીસીમાં વરસાદી પાણી ભરાતાં વેપારીઓ અને વાહન ચાલકો પરેશાન

વરસાદી પાણીના યોગ્ય નિકાલની ઉગ્ર માંગ ઉઠી; ડીસા શહેરના ઔદ્યોગિક વિસ્તાર જીઆઈડીસીમાં ચોમાસાની ઋતુમાં વરસાદી પાણી ભરાઈ જવાની સમસ્યા વિકરાળ…

પાલનપુરના ગોળા ગામે વીજળી પડતા ચાર દુધાળા પશુઓના મોત

પશુઓના આકસ્મિક મોતથી પરિવારની આજીવિકા છીનવાઈ; પાલનપુર તાલુકાના ગોળા ગામે રાત્રી દરમિયાન ભારે વરસાદ વચ્ચે અચાનક આકાશી વીજળી પડતાં એક…

સરહદી વાવ સુઇગામ પંથકની કેનાલમાં પાણી છોડાતા હજારો હેકટર જમીનમાં ઉભા પાકને જીવતદાન પશુધનને હાશકારો

15 માર્ચ થી સરહદી વાવ સુઇગામ પંથક ની કેનાલો માં નર્મદા નું પાણી બંધ થઈ જતાં હજારો હેકટર જમીન માં…

મ્યાનમાર બાદ, હવે જાપાનમાં “પૃથ્વી પરના સૌથી વિનાશક ભૂકંપ” ની ચેતવણી, 3 લાખથી વધુ લોકોના મોતની આશંકા

જાપાનમાં થયેલા આ પ્રચંડ ભૂકંપને કારણે થયેલા આર્થિક નુકસાનનો અંદાજ $2 ટ્રિલિયનથી વધુ છે. તમને જણાવી દઈએ કે જાપાન પ્રશાંત…

મહાકુંભ મેળા દરમિયાન રેલ્વે સ્ટેશનો પર દરવાજા અને બારીના કાચ તૂટવાની 23 ઘટનાઓ બની

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળા દરમિયાન, વિવિધ રેલ્વે સ્ટેશનો પર પેસેન્જર કોચના દરવાજા અને બારીના કાચ તૂટવાની 23 ઘટનાઓ બની…

વડગામ પંથકના ખેડૂતોને ઇન્ડીયા ફસ્ટ ઇન્સ્યોરન્સમાં રોકેલ નાણાં પરત ન મળતા રોષ

બેંક ઓફ બરોડાની શાખામાં બેસતા ઇન્સ્યોરન્સ કંપનીના એજન્ટે છેતરપિંડી કરી હોવાની રાવ નવ જેટલા ખેડૂતોએ 25 લાખ જેટલી રકમ પરત…