Devotional Practices

પાટણમાં વ્રતધારી બહેનો દ્વારા દશ દિવસ સુધી કરાયેલા દશામાં ના વ્રતનું ભક્તિમય માહોલમાં સમાપન કરાયું

શકિતપીઠ દશામાં સ્થાનકે તૈયાર કરવામાં આવેલ કૃત્રિમ કૂડ મા દશામાં ની મૂર્તિ પધરાવી વ્રતધારી બહેનોએ આશીર્વાદ પ્રાપ્ત કયૉ પવિત્ર શ્રાવણ…

પવિત્ર શ્રાવણ મહિનામાં; રોજે રોજ માટીમાંથી શિવલિંગ બનાવીને મંત્રોચ્ચારથી શિવ પૂજા

લાખણીમાં જકેશ્વર મહાદેવ મંદિરે શિવ આરાધના; ભગવાન ભોળાનાથ એ દેવોના દેવ છે એટલે એમનું એક નામ મહાદેવ છે. ભગવાન ભોળાનાથને…

શ્રાવણ માસના પ્રારંભે શિવાલયો બમ બમ ભોલે ના નાદથી ગુજી ઉઠયા..!

ભકતોએ શિવલિંગ પર અભિષેક સાથે પુજા- પાઠ કરી ધન્યતા અનુભવી પવિત્ર શ્રાવણ માસનો શુક્રવારે ધર્મમય માહોલમાં શુભારંભ થયો છે. પાટણ…

અષાઢી બીજની રથયાત્રા પૂર્વે જગન્નાથ મંદિર ખાતે ષોડશોપચાર મહાઅભિષેકની પૂજા વિધિ કરાઈ

રથયાત્રાના કાર્યને સફળ બનાવવા બે માસથી મહેનત કરતાં સેવકોને સન્માનિત કરાયા ધર્મની નગરી પાટણ શહેરના રોકડીયા ગેટ વિસ્તારમાં આવેલા ભગવાન…

પવિત્ર શ્રાવણ માસનો 25 જુલાઈથી પ્રારંભ

30 દિવસના પવિત્ર મહિનામાં 4 સોમવાર આવશે  ગુજરાત સહિત મહારાષ્ટ્ર, ગોવા, દક્ષિણ ભારતમાં એકસાથે શરૂ થશે શ્રાવણ : 28 જુલાઈથી…

ચૈત્રી નવરાત્રીને લઈને શ્રી આરાસુરી અંબાજી મંદિર ખાતે આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર કરાયો

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા એક યાદીમાં જણાવ્યું છે કે, આગામી ચૈત્રી નવરાત્રી નિમિત્તે આરતી-દર્શનના સમયમાં ફેરફાર થવાથી…