Community Access

સિલાસણા-છીંદીવાડી રોડ પર ધોવાણથી બંધ થયેલ માર્ગને યુદ્ધના ધોરણે પુન:કાર્યરત કરવાની કામગીરી શરૂ

રાજ્યના નાગરિકોને અવરજવરમાં કોઈ અડચણ ન આવે અને તેઓને સલામત, સરળ અને ઝડપી મુસાફરી સુલભ બને તે હેતુથી રાજ્યના મુખ્યમંત્રી…

માર્ગ અને મકાન વિભાગ દ્વારા બનાસકાંઠામાં ૨૦ જેટલા રસ્તાઓને મરામત કરીને પૂર્વવત કરાયા

બનાસકાંઠા જિલ્લામાં થયેલ વરસાદને પગલે જિલ્લામાં ૨૦ જેટલા રોડ-રસ્તાઓને નુકસાન થયું હતું. જિલ્લા કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન અને સૂચનાઓ હેઠળ…