Citizen Welfare

ઊંઝાના રેલ્વેના 11 ગરનાળા વિસ્તારના રસ્તાઓનું સાંસદ અને ધારાસભ્ય દ્વારા નિરીક્ષણ કરાયું

ઊંઝાના નાગરિકો માટે મહત્વપૂર્ણ એવા રેલ્વેના 11 ગરનાળા વિસ્તારના રસ્તાઓની સમસ્યાઓના નિરાકરણ માટે મહેસાણા સાંસદ અને ઊંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલે…

બનાસકાંઠામાં આગામી ત્રણ મહિના સુધી જન સુરક્ષા યોજનાઓના લાભ અંગે લોકોને જાગૃત કરાશે

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નાગરિક કલ્યાણ લક્ષી અભિગમની પ્રેરણાથી દેશભરમાં શરૂ થયેલા જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાનને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતેથી…

પાટણ પાલિકા દ્વારા અમૃતમ યોજના 2.0 અંતર્ગત રૂ.4.20 કરોડના ખર્ચે સિધ્ધી સરોવરની કાયાપલટ કરશે

સરોવર ફરતે રેલિંગ,ડેકોરેટિવ વોલ, વોક-વે,ગાર્ડન,સ્ટ્રીટલાઈટ,ઈરિગેશન વર્ક,ગઝેબો, ટોયલેટ બ્લોક અને સીસીટીવી કેમેરા સહિતની 11 સુવિધાઓ ઉભી કરાશે. પાટણના ઐતિહાસિક વારસા સમાન…