Aviation Safety

એર ઇન્ડિયાએ અકસ્માતમાં મૃતકોના પરિવારો અને ઘાયલોને સહાય આપવાની જાહેરાત કરી

અમદાવાદ એરપોર્ટ પરથી ઉડાન ભર્યાના થોડા સમય પછી એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થયું હતું. વિમાનમાં 242 લોકો સવાર હતા, જેમાંથી…

વિમાન દુર્ઘટના બાદ; DGCA એ નિર્ણય લીધો સલામતી તપાસ વધારવાના નિર્દેશો જારી કર્યા

૧૨ જૂનના રોજ અમદાવાદમાં એક મોટી વિમાન દુર્ઘટના બની હતી. એર ઇન્ડિયાનું બોઇંગ ૭૮૭-૮ ડ્રીમલાઇનર વિમાન ક્રેશ થયું હતું, જેમાં…

વિમાન દુર્ઘટનામાં પાટણ જિલ્લાના ત્રણ મુસાફરો સવાર હતા

અમદાવાદથી લંડન જતી એર ઈન્ડિયાની ફ્લાઈટ બપોરના સમયે ટેક-ઓફ બાદ તરત જ ક્રેશ થઈ હતી. વિમાનમાં આગ લાગતા મુસાફરો આગમાં…

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં હેલિકોપ્ટરને રસ્તા પર ઇમરજન્સી લેન્ડિંગ કરાવવું પડ્યું

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં દુર્ઘટના ટળી રસ્તાની વચ્ચે એક ખાનગી હેલિકોપ્ટર ક્રેશ થયું અને તેનો પાછળનો ભાગ જમીન પર ઉભેલી કાર…

ઋષિકેશમાં હેલી એમ્બ્યુલન્સ સર્વિસનું હેલિકોપ્ટર કેદારનાથમાં ક્રેશ; તમામ મુસાફરો સુરક્ષિત

કેદારનાથમાં AIIMS ઋષિકેશની હેલી એમ્બ્યુલન્સ સેવાનું હેલિકોપ્ટર ક્રેશ થયું. કહેવામાં આવી રહ્યું છે કે હેલિકોપ્ટરના પાછળના ભાગને નુકસાન થયું હતું.…

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં હેલિકોપ્ટર ક્રેશ; અકસ્માતમાં 5 મુસાફરનાં મોત

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં એક મોટો અકસ્માત થયો છે. સવારે ગંગાનાઈ નજીક એક હેલિકોપ્ટર ક્રેશ થયું છે. આ અકસ્માતમાં 6 મુસાફરોના મોત…