Ambaji Maha Mela

ઉંઝા એસ.ટી ડેપો દ્વારા અંબાજી માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન શરૂ કરાયું

તા.૭ સપ્ટેમ્બર ૨૦૨૫ એક્સ્ટ્રા બસો દોડશે; અંબાજી ખાતે શ્રધ્ધાના મહાસાગર સ્વરૂપ સાત દિવસીય મહામેળો પ્રારંભ થયો છે. મહામેળામાં ભાવિક ભક્તોને…

દાંતા-અંબાજી માર્ગ પર ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સેવા કેમ્પોનું નિરીક્ષણ કરી યાત્રિકોને ભોજન પીરસ્યું

સેવાકીય પ્રવૃતિઓ કરતા આયોજકોને અભિનંદન પાઠવતા મંત્રી હર્ષભાઈ સંઘવી; રાજ્ય ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવીએ અંબાજી માર્ગ સ્થિત વિવિધ સેવા કેમ્પની…

ગબ્બર, મંદિર અને અંબાજીના માર્ગો પર સ્વચ્છતાનો અનોખો માહોલ

૮૦ ટ્રેક્ટર અને ૧૫૦૦ જેટલા સફાઈકર્મીઓ દ્વારા સ્વચ્છતા માટે વિશેષ કામગીરી:- જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવે “આસ્થા તમારી વ્યવસ્થા અમારી”ના મંત્ર…

વૉટરપ્રૂફ ડોમની સુવિધાનો લાભ મેળવીને તંત્રનો આભાર વ્યક્ત કરતા યાત્રિકો

મેડિકલ સેવા, પોલીસ કંટ્રોલ રૂમ અને CCTV સાથે સજ્જ ડોમ; અંબાજી મહામેળા દરમિયાન પગપાળા યાત્રાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને આ વર્ષે…