રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
રાષ્ટ્રીય14 એપ્રિલ, 2025| Super Admin

તહવ્વુર રાણાએ પેન, કાગળ, કુરાન માંગ્યું; NIA દરરોજ આઠથી દસ કલાક તેની પૂછપરછ કરે છે

તહવ્વુર રાણાએ પેન, કાગળ, કુરાન માંગ્યું; NIA દરરોજ આઠથી દસ કલાક તેની પૂછપરછ કરે છે

સોમવાર ના રોજ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, મુંબઈ આતંકવાદી હુમલાના મુખ્ય માસ્ટરમાઇન્ડ તહવ્વુર હુસૈન રાણાની રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) ના અધિકારીઓ દ્વારા દરરોજ આઠથી દસ કલાક પૂછપરછ કરવામાં આવી રહી છે જેથી ભયાનક હુમલાઓ પાછળના મોટા કાવતરાનો પર્દાફાશ કરી શકાય. શુક્રવાર સવારે દિલ્હીની એક અદાલતે અમેરિકાથી પ્રત્યાર્પણ બાદ તપાસ એજન્સીને ૧૮ દિવસની કસ્ટડી આપી હતી, તેના આદેશ મુજબ NIA અધિકારીઓ તહવ્વુર હુસૈન રાણાનું મેડિકલ ચેકઅપ સુનિશ્ચિત કરી રહ્યા છે અને તેમને તેમના વકીલને મળવાની મંજૂરી આપવામાં આવી રહી છે, એમ તેમણે જણાવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથ લશ્કર-એ-તૈયબા દ્વારા આયોજિત 2008ના કાયરતાપૂર્ણ હુમલા પાછળના મોટા કાવતરાની તપાસ કરવા માટે NIA તપાસકર્તાઓ દ્વારા રાણાની દરરોજ લગભગ આઠથી દસ કલાક પૂછપરછ કરવામાં આવે છે, જેમાં 166 લોકો માર્યા ગયા હતા અને 238 થી વધુ ઘાયલ થયા હતા.

સંબંધિત સમાચાર