ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ બેટ્સમેન અને વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન રોહિત શર્માને 23 જૂનના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. રોહિતને તેમના ઉત્કૃષ્ટ નેતૃત્વ અને સિદ્ધિઓ માટે પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 2024નું વર્ષ રોહિતના કરિયર માટે મહત્વપૂર્ણ રહ્યું. આ વર્ષે, તેમની કેપ્ટનશીપ હેઠળ, ટીમ ઇન્ડિયાએ બીજી વખત T20 વર્લ્ડ કપ જીતીને દેશનું ગૌરવ વધાર્યું હતું.
રોહિત શર્માને રાષ્ટ્રપતિ દ્વારા પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા

સંબંધિત સમાચાર
રમતગમતનીરજ ચોપરાની મેચ પહેલા પાકિસ્તાની અરશદ નદીમે પોતાનું નામ પરત ખેંચ્યું
22 કલાક પહેલા
રમતગમતઓસ્ટ્રેલિયન ખેલાડીને સગીર ફેન્સ પર જાતીય શોષણના આરોપમાં 10 મહિનાની જેલની સજા
1 દિવસ પહેલા
રમતગમતભારત અને શ્રીલંકા વચ્ચેની શ્રેણી માટે ટીમની જાહેરાત
1 દિવસ પહેલા
રમતગમતદુલીપ ટ્રોફી માટે વૈભવ સૂર્યવંશીએ જોરશોરથી તૈયારીઓ શરૂ કરી
1 દિવસ પહેલા
