રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
રાષ્ટ્રીય23 ફેબ્રુઆરી, 2026| Super Admin

નેપાળ બસ અકસ્માત: ત્રિશુલી નદીમાં બસ પડતાં 18 લોકોના મોત

નેપાળ બસ અકસ્માત: ત્રિશુલી નદીમાં બસ પડતાં 18 લોકોના મોત

કાઠમંડુ: નેપાળની રાજધાનીથી લગભગ 90 કિમી દૂર એક મોટી બસ અકસ્માત સર્જાયો છે. સોમવારે સવારે નેપાળના ધાડિંગ જિલ્લાના ગજુરી નજીક એક પેસેન્જર બસ ત્રિશુલી નદીમાં પડી જતાં ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા છે અને 26 મુસાફરો ઘાયલ થયા છે. પોખરાથી કાઠમંડુ આવી રહેલી બસ કાઠમંડુથી લગભગ 90 કિમી પશ્ચિમમાં પૃથ્વી હાઇવે પર સવારે 1:30 વાગ્યે ત્રિશુલી નદીમાં પડી જતાં આ અકસ્માત થયો હતો. નેપાળ સશસ્ત્ર પોલીસ દળના પ્રવક્તા બિષ્ણુ પ્રસાદ ભટ્ટે જણાવ્યું હતું કે અકસ્માત સ્થળેથી 17 મૃતદેહો મળી આવ્યા છે અને બસમાંથી 28 ઘાયલ મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે. ઘાયલ મુસાફરોને વિવિધ હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે. નેપાળ સેના, સશસ્ત્ર પોલીસ દળ અને નેપાળ પોલીસના કર્મચારીઓને બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવ્યા છે. અકસ્માતમાં માર્યા ગયેલા લોકોમાં ન્યુઝીલેન્ડનો એક પુરુષ મુસાફર પણ હતો. ઘાયલોમાં એક જાપાની અને એક ડચ મહિલા નાગરિકનો પણ સમાવેશ થાય છે. જોકે અકસ્માતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પોલીસે જણાવ્યું હતું કે ઓવરસ્પીડિંગ કારણ હોઈ શકે છે.

સંબંધિત સમાચાર