અમદાવાદ-મહેસાણા હાઇવે પર નંદાસણ નજીક પુલ ચડતાં પેટ્રોલ પંપ સામે સર્વિસ રોડ ઉપર મહાકાય ખાડા પડતાં વાહન ચાલકોને અકસ્માતની ભીતિ સતાવી રહી છે. ચોમાસા દરમિયાન વરસાદી પાણી ભરાતાં ઊંડા ખાડા દેખાતાં ન હોઇ કેટલાય ટુ-વ્હીલર સહિતના વાહન ચાલકો ખાડામાં પટકાય છે. છતાં તંત્ર દ્વારા આવા ખાડા પૂરવામાં કોઈ રસ ન હોય તેમ ઉદાસીનતા દાખવી રહ્યા છે. કોઈ મોટો અકસ્માત સર્જાશે તો જવાબદારી કોણ લેશે? તેવા સવાલ વાહનચાલકો ઉઠાવી રહ્યા છે.
મહેસાણા; નંદાસણ પુલ ચડતાં રોડ ઉપર મહાકાય ખાડા પડતાં વાહન ચાલકોને અકસ્માતની ભીતિ

ટેગ્સ:#potholes#public safety#Road Safety#Accident Prevention#Highway Conditions#Monsoon challenges#Infrastructure Maintenance#Traffic Hazards#road repairs#Driver Concerns#Two-Wheeler Risks#Weather Impact on Roads
સંબંધિત સમાચાર
મહેસાણાન્યાયની માંગ સાથે મહેસાણા ગુંજ્યું : ક્ષત્રિય ઠાકોર સમાજની મહારેલી, કલેક્ટરને આવેદનપત્ર અપાયું
10 કલાક પહેલા
મહેસાણાશક્તિપીઠ બેચરાજીમાં ચૈત્રી પૂનમના મેળાનો થનગનાટ: વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ
11 કલાક પહેલા
મહેસાણામહેસાણા જિલ્લાના રૂ.૩૮.૫૭ કરોડના આવાસોનું વડાપ્રધાન ઈ-લોકાર્પણ કરશે
11 કલાક પહેલા
મહેસાણામહેસાણામાં બે અલગ-અલગ અકસ્માતમાં ત્રણને ઈજા, ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા
2 દિવસ પહેલા
