રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીભારતમાં બ્લોકબસ્ટર, જાપાનમાં ફ્લોપ, 'ધુરંધર 2' ને પહેલા દિવસે માત્ર 900 દર્શકોએ જોઈસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી
રમતગમત26 જૂન, 2026| Super Admin

આયર્લેન્ડ સામે ભારતની ઐતિહાસિક હાર, શ્રેયસ ઐયરની કેપ્ટનશિપમાં ટીમ ઇન્ડિયા ફ્લોપ

આયર્લેન્ડ સામે ભારતની ઐતિહાસિક હાર, શ્રેયસ ઐયરની કેપ્ટનશિપમાં ટીમ ઇન્ડિયા ફ્લોપ

તાજેતરમાં જ ટી-૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ની ટ્રોફી જીતનારી ભારતીય ટીમ સાથે આયર્લેન્ડ પ્રવાસ પર મોટો અઘટિત ઉલટફેર થયો છે. શ્રેયસ ઐયરની કેપ્ટનશિપ હેઠળ રમાયેલી પ્રથમ જ ટી-૨૦ મેચમાં ભારત આયર્લેન્ડ સામે ૩૪ રનથી શરમજનક રીતે હારી ગયું છે. ક્રિકેટના ઇતિહાસમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે ભારતીય ટીમ કોઈ પણ ફોર્મેટમાં આયર્લેન્ડ સામે મેચ હારી હોય. આ મેચમાં આયર્લેન્ડે ભારતને જીતવા માટે ૧૮૩ રનનો મજબૂત ટાર્ગેટ આપ્યો હતો. લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાની શરૂઆત ભારે શરમજનક રહી હતી. સંજુ સેમસન માત્ર ૫ રન બનાવીને ચાલતો થયો, તો ઇશાન કિશન પણ માત્ર ૧ રન બનાવી પેવેલિયન ભેગો થયો હતો. કેપ્ટન તરીકે પ્રથમ વખત મેદાનમાં ઉતરેલા શ્રેયસ ઐયર પાસેથી મોટી ઇનિંગ્સની આશા હતી, પરંતુ તે પણ માત્ર ૩ રન બનાવી આઉટ થઈ ગયો હતો. ઓપનર અભિષેક શર્માએ એકલા હાથે લડત આપતા ૫૦ રન બનાવ્યા હતા, પરંતુ અન્ય કોઈ બેટ્સમેન સાથ આપી શક્યો નહીં. રન રેટ વધારવાના દબાણમાં ભારતે માત્ર ૯૦ રનમાં જ પોતાની ૫ મુખ્ય વિકેટો ગુમાવી દીધી હતી. ૧૪૮ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી અને ભારતે આ મેચ ૩૪ રનથી ગુમાવી દીધી હતી. ત્રણ-ત્રણ વખત ટી-૨૦ વર્લ્ડ કપ જીતનારી ટીમ ઇન્ડિયાની આ હારથી ફેન્સમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. 

સંબંધિત સમાચાર