રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
રાષ્ટ્રીય8 નવેમ્બર, 2024| Super Admin

ફિરોઝાબાદમાં ભયાનક માર્ગ અકસ્માત,ગુજરાતના 40 શ્રદ્ધાળુઓ તમામ ઘાયલો હોસ્પિટલમાં દાખલ

ફિરોઝાબાદમાં ભયાનક માર્ગ અકસ્માત,ગુજરાતના 40 શ્રદ્ધાળુઓ તમામ ઘાયલો હોસ્પિટલમાં દાખલ

બસમાં મુસાફરી કરી રહેલા તમામ યાત્રાળુઓ ગુજરાતના રહેવાસી છે. અયોધ્યામાં રામ મંદિરના દર્શન કર્યા બાદ શ્રદ્ધાળુઓ વૃંદાવન જઈ રહ્યા હતા. ત્યારે ફિરોઝાબાદમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. 

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. જિલ્લાના નસીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં લખનૌ-આગ્રા એક્સપ્રેસ વે પર અયોધ્યાથી વૃંદાવન જઈ રહેલી પેસેન્જર બસ શુક્રવારે પાછળથી રસ્તા પર ઉભેલા ટેન્કર સાથે અથડાઈ હતી. જેના કારણે હોસ્પિટલમાં સવાર ત્રણ યાત્રાળુઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા હતા. આ માહિતી આપતા પોલીસે જણાવ્યું કે અન્ય પાંચ ઘાયલ મુસાફરોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. 


બસમાં 40 યાત્રાળુઓ મુસાફરી કરી રહ્યા હતા
તેમણે જણાવ્યું કે બસ ગુજરાતના લગભગ 40 શ્રદ્ધાળુઓથી ભરેલી હતી અને અયોધ્યાથી વૃંદાવન જઈ રહી હતી. આ અકસ્માત સવારે છ વાગ્યે થયો હતો. આ પછી તમામ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

સંબંધિત સમાચાર