રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
અરવલ્લી31 જાન્યુઆરી, 2025| Super Admin

ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા અને ગૌવંશની તસ્કરી કતલખાના સામે કડક પગલાં લેવાની માંગ

ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવા અને ગૌવંશની તસ્કરી કતલખાના સામે કડક પગલાં લેવાની માંગ

મોડાસામાં અરવલ્લી જિલ્લા ગૌરક્ષા પરિષદે જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારિક અને એએસપી સંજય કેશવાલાને મહત્વપૂર્ણ આવેદનપત્ર સુપ્રત કર્યું છે. આ આવેદનપત્રમાં ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે ગૌવંશની તસ્કરી અને કતલખાના સામે કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી ગૌવંશની તસ્કરી અને અવૈધ કતલખાનાની પ્રવૃત્તિઓ વધી રહી છે. ગૌરક્ષક કાર્યકર્તાઓ જ્યારે આ પ્રવૃત્તિઓને રોકવાનો પ્રયાસ કરે છે, ત્યારે તેમના પર હુમલા થાય છે અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવે છે. ગૌરક્ષકો પોતાના જીવના જોખમે ગાયોને બચાવવાનું કાર્ય કરી રહ્યા છે. રોકડિયા હનુમાનજી મંદિરથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગૌરક્ષકો જોડાયા હતા. આવેદનપત્રમાં ગૌરક્ષક કાયદાઓનું કડક પાલન, ગૌરક્ષકો પર થતા હુમલાઓ સામે કાર્યવાહી અને ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા સહિતની માંગણીઓ કરવામાં આવી છે. હિંદુ સંસ્કૃતિમાં ગાયને માતાનું સ્થાન આપવામાં આવ્યું છે અને તેની રક્ષા માટે આ સંગઠન કટિબદ્ધ છે.

સંબંધિત સમાચાર