રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
રાષ્ટ્રીય30 નવેમ્બર, 2025| Super Admin

ચક્રવાત દિટવા દક્ષિણ ભારતમાં વેરશે વિનાશ, તમિલનાડુ રેડ એલર્ટ અને આંધ્રપ્રદેશમાં ઓરેન્જ એલર્ટ અપાયું

ચક્રવાત દિટવા દક્ષિણ ભારતમાં વેરશે વિનાશ, તમિલનાડુ રેડ એલર્ટ અને આંધ્રપ્રદેશમાં ઓરેન્જ એલર્ટ અપાયું

હવામાન વિભાગે દેશના અન્ય ભાગોમાં સામાન્ય હવામાનની આગાહી કરી છે. જોકે, નવેમ્બર હોવાથી ઠંડી ચાલુ રહેશે, પરંતુ હિમાચલ પ્રદેશ અને પંજાબ માટે પીળો ચેતવણી જારી કરવામાં આવી છે. ચક્રવાતી તોફાન દિત્વા માટે ચેતવણી જારી કરતા, ભારતીય હવામાન વિભાગના X એકાઉન્ટમાં લખ્યું છે કે, "દક્ષિણપશ્ચિમ બંગાળની ખાડી પર રચાયેલ ચક્રવાતી તોફાન ઉત્તર-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને 30 નવેમ્બરની શરૂઆતમાં ઉત્તર તમિલનાડુ-પુડુચેરી-દક્ષિણ આંધ્રપ્રદેશ કિનારાની નજીક પહોંચવાની ધારણા છે. લોકોને સલામતી સૂચનાઓનું પાલન કરવાની અને ખરાબ હવામાન દરમિયાન ઘરની અંદર રહેવાની સલાહ આપવામાં આવે છે." ચક્રવાતી દિત્વાએ શ્રીલંકામાં વિનાશ વેર્યો છે અને 123 લોકોના મોત થયા છે. રવિવારે દક્ષિણ ભારતીય રાજ્યોમાં 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે તેવી શક્યતા છે.

સંબંધિત સમાચાર