રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
રાષ્ટ્રીય10 સપ્ટેમ્બર, 2025| Super Admin

જમ્‍મુ-શ્રીનગર હાઈવે બંધ થવાથી કાશ્‍મીરમાં આવશ્‍યક ચીજવસ્‍તુઓની તીવ્ર અછત સર્જાઈ

જમ્‍મુ-શ્રીનગર હાઈવે બંધ થવાથી કાશ્‍મીરમાં આવશ્‍યક ચીજવસ્‍તુઓની તીવ્ર અછત સર્જાઈ
વેપારીઓને ભારે નુકસાન : વેપાર સંપૂર્ણપણે ઠપ્‍પ : જીવનજરૂરી ચીજવસ્‍તુઓ ચોખા, તેલ, પેટ્રોલિયમ ઉત્‍પાદનો અને ઇલેક્‍ટ્રોનિક્‍સની ભારે અછત જમ્‍મુ-શ્રીનગર હાઈવે  ૧૫  દિવસથી બંધ હોવાને કારણે કાશ્‍મીરમાં જીવન જરૂરિયાતની ચીજવસ્‍તુઓની તીવ્ર અછત સર્જાઈ છે, અને વેપારીઓને ભારે નુકસાન થઈ રહ્યું છે. જોકે, હળવા વાહનો માટે હાઈવે ખોલી દેવામાં આવ્‍યો છે, પરંતુ ભારે વાહનો પર પ્રતિબંધ હોવાથી પરિસ્‍થિતિ હજુ પણ ગંભીર છે. કાશ્‍મીર વેપારીઓ અને ઉત્‍પાદકોના ફેડરેશનના પ્રમુખ યાસીન ખાનના જણાવ્‍યા અનુસાર, હાઈવે બંધ થવાને કારણે વેપાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે. જીવનજરૂરી ચીજવસ્‍તુઓ જેવી કે ચોખા, તેલ, પેટ્રોલિયમ ઉત્‍પાદનો અને ઇલેક્‍ટ્રોનિક્‍સની પણ ભારે અછત છે.આ અંગે કાશ્‍મીર ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીના પ્રમુખ તારિક ગનીનું કહેવું છે કે નુકસાન કરોડોમાં છે અને આ સમસ્‍યાનો ઉકેલ લાવવા માટે તેમણે ટ્રેન દ્વારા માલસામાન મોકલવાની માંગણી કરી છે.      

સંબંધિત સમાચાર