ફેક ન્યૂઝ ફેલાવવા બદલ કેસ કર્ણાટકમાં બીજેપી સાંસદ તેજસ્વી સૂર્યા વિરુદ્ધ FIR

ભારતીય જનતા પાર્ટીના સાંસદ તેજસ્વી સૂર્યા અને કેટલાક કન્નડ ન્યૂઝ પોર્ટલના સંપાદકો વિરુદ્ધ ફેક ન્યૂઝ ફેલાવવા બદલ કેસ નોંધવામાં આવ્યો છે. શુક્રવારે આ અંગે માહિતી આપતાં પોલીસે કહ્યું કે સૂર્યા અને અન્યો પર એક ખેડૂતની આત્મહત્યાના મામલાને વકફ બોર્ડ સાથે જમીન વિવાદ સાથે જોડીને નકલી સમાચાર ફેલાવવાનો આરોપ છે. આ ન્યૂઝ પોર્ટલના સમાચાર 'X' પર શેર કરતાં, સૂર્યાએ 7 નવેમ્બરના રોજ આક્ષેપ કર્યો હતો કે હાવેરી જિલ્લાના એક ખેડૂતે વકફ બોર્ડ દ્વારા તેની જમીન સંપાદિત કરવામાં આવી હોવાની જાણ થતાં કથિત રીતે આત્મહત્યા કરી હતી.
સંબંધિત સમાચાર
રાજકારણ'હવે તમે મુખ્યમંત્રી છો, તો ફિલ્મોની ડાયલોગ ન બોલો'
1 દિવસ પહેલા
રાજકારણવંદે માતરમને ફાડનારાઓને લોકો ફાડી નાખશે," જીતન રામ માંઝીએ પોસ્ટ
1 દિવસ પહેલા
રાજકારણમોદી સરકાર Gen-Z આઉટરીચ ઝુંબેશ શરૂ કરશે, કેન્દ્રીય મંત્રી દરરોજ યુનિવર્સિટીની મુલાકાત લેશે
2 દિવસ પહેલા
રાજકારણસીએમ વિજય જોસેફની તમિલનાડુની જનતાને મોટી ભેટ!
3 દિવસ પહેલા
