રખેવાળ
બ્રેકિંગ
વેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડવેનેઝુએલામાં 7.5 ની તીવ્રતાનો પ્રચંડ ભૂકંપ 126 વર્ષનો રેકોર્ડ તૂટ્યોડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને કોર્ટે દોષિત જાહેર કર્યા, ૭ વર્ષની કેદતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વરામમંદિરમાં ચોરી : ચંપત રાયનું રાજીનામું ટ્રસ્ટી અનિલ મિશ્રાને પણ હટાવવામાં આવ્યાસાઉદી અરેબિયામાં હેલિકોપ્ટર ક્રેશ, 14 લોકોના મોત; તપાસ ચાલુઅમીરગઢ પોલીસે લૂંટ અને બાઇક ચોરી કરતી આંતરરાજ્ય ગેંગ ઝડપી 5ની ધરપકડ
રાષ્ટ્રીય4 ડિસેમ્બર, 2024| Super Admin

બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ સતત હિંસાને કારણે હવે બ્રિટિશ નાગરિકોને ત્યાં મુસાફરી ન કરવાની સલાહ આપી

બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ સતત હિંસાને કારણે હવે બ્રિટિશ નાગરિકોને ત્યાં મુસાફરી ન કરવાની સલાહ આપી

બાંગ્લાદેશમાં હિંદુઓ વિરુદ્ધ સતત હિંસાને કારણે સ્થિતિ ખરાબથી ખરાબ થઈ ગઈ છે. માત્ર હિંદુઓ માટે જ નહીં પરંતુ અન્ય દેશોના નાગરિકો માટે પણ અહીં રહેવું હવે સુરક્ષિત નથી. બ્રિટને પણ સ્વીકાર્યું છે કે બાંગ્લાદેશમાં સ્થિતિ વણસી છે. તેથી, બ્રિટિશ સરકારે બાંગ્લાદેશમાં તેના નાગરિકોને લગતી ચાલુ એડવાઈઝરીને અપડેટ કરી છે અને બ્રિટિશ નાગરિકોને ત્યાં મુસાફરી ન કરવાની સલાહ આપી છે.

ફોરેન, કોમનવેલ્થ એન્ડ ડેવલપમેન્ટ ઓફિસ એ બાંગ્લાદેશ માટે જારી કરાયેલ એડવાઈઝરીના સુરક્ષા વિભાગની સમીક્ષા કરી હતી. અપડેટ કરેલ એડવાઈઝરી "આવશ્યક મુસાફરી" સિવાય કોઈપણ મુસાફરી સામે ચેતવણી આપે છે. "આતંકવાદીઓ બાંગ્લાદેશમાં હુમલાનો પ્રયાસ કરી શકે છે, એડવાઈઝરી મુજબ, ઘણા સ્થળોએ આતંકવાદી હુમલાની સંભાવના છે, જેમાં વિદેશી નાગરિકો જ્યાં મુલાકાત લે છે તે સ્થાનો પણ સામેલ હોઈ શકે છે.

સંબંધિત સમાચાર