રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
રાષ્ટ્રીય11 ફેબ્રુઆરી, 2025| Super Admin

તેલંગાણા સરકારે બીયર એક્સાઈઝ ડ્યુટીમાં 15 ટકાનો વધારો કર્યો

તેલંગાણામાં બીયર પીનારાઓને સરકાર તરફથી મોટો ઝટકો

(જી.એન.એસ) તા. 11

હૈદરાબાદ,

તેલંગાણામાં બીયર નું સેવન કેનરા લોકો માટે માથા સમાચાર આવ્યા છે જેમાં હવે તેમને પોતાનો શોખ પૂરો કરવા માટે વધુ પૈસા ખર્ચવા પડશે. વાસ્તવમાં રાજ્યમાં બીયરની કિંમતોમાં મોટો વધારો થયો છે. બિયરના ભાવમાં 15 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્યમાં લાગુ કરાયેલા સુધારેલા ભાવ સરકારની નવી આબકારી નીતિ હેઠળ આવે છે, જેનો હેતુ દારૂના વેચાણમાંથી આવક વધારવાનો છે.

તેલંગાણા રાજ્ય સરકાર દ્વારા એક્સાઈઝ ડ્યુટીમાં સુધારો કરવામાં આવ્યો છે, જેના કારણે બિયરના ભાવમાં 15 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ પછી, તેલંગાણા દક્ષિણ ભારતમાં બીયરના કંઝપ્શન માટે સૌથી મોંઘા રાજ્યોમાંનું એક બની ગયું છે. બિયરના ભાવમાં આ વધારા સાથે, બિયરની નિયમિત 650 ml બોટલની કિંમત બ્રાન્ડના આધારે આશરે 170-180 રૂપિયાની આસપાસ રહેવાની ધારણા છે.

રાજ્ય સરકાર દ્વારા સોમવારે મોડી રાત્રે જારી કરાયેલા નિર્દેશમાં તેલંગાણાના અગ્ર સચિવ (મહેસૂલ) એસ.એ.એમ. રિઝવીએ તેલંગાણા બેવરેજીસ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટરને ભાવ સમિતિની ભલામણોનો અમલ કરવા નિર્દેશ આપ્યો. તમને જણાવી દઈએ કે નિવૃત્ત જસ્ટિસ જયસ્વાલની આગેવાની હેઠળની પેનલે બિયરના ભાવમાં 15 ટકા વધારાનો પ્રસ્તાવ મૂક્યો હતો અને તેને મંજૂરી આપ્યા બાદ સરકારે 11 ફેબ્રુઆરી 2025 મંગળવારથી સુધારેલી બીયર MRP લાગુ કરી દીધી છે.

સંબંધિત સમાચાર