રખેવાળ
બ્રેકિંગ
ગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગીગુજરાતમાં યુસીસી બિલ બહુમતીથી પસાર થયુંઈરાન સાથે યુદ્ધ ઉશ્કેર્યા પછી ટ્રમ્પની લોકપ્રિયતામાં ઘટાડો થયોડિફેન્સ સેક્ટરમાં ભારતની મોટી ઉડાન કૌશાંબીમાં ભયાનક માર્ગ અકસ્માતડીસા ફટાકડા બ્લાસ્ટ કાંડ: એક વર્ષના વહાણા વાયા, પણ ૨૨ પરિવારોના આંસુ હજુ સુકાયા નથીગુજરાત મનપા અને નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓની જાહેરાત આજે સાંજે 5 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સઈરાન યુદ્ધ લાઈવ: કુવૈત એરપોર્ટ પર ઈરાની ડ્રોન હુમલો, ઈંધણ ટાંકીમાં આગ લાગી
ગુજરાત5 ઑક્ટોબર, 2025| Super Admin

ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત અધ્યક્ષશ્રી જગદીશ વિશ્વકર્માજીએ ગાંધીનગર સેકટર ૧૨ ખાતે વિશ્વકર્મા મંદિરે દર્શન કર્યા

ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત અધ્યક્ષશ્રી જગદીશ વિશ્વકર્માજીએ ગાંધીનગર સેકટર ૧૨ ખાતે વિશ્વકર્મા મંદિરે દર્શન કર્યા

(જી.એન.એસ) તા. 4

ગાંધીનગર,

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષશ્રી જગદીશ વિશ્વકર્માજીએ શનિવારે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે ચાર્જ સંભાળ્યો હતો. આ બાદ તેઓ ગાંધીનગરના સેકટર ૧૨ સ્થિત વિશ્વકર્મા મંદિરે દર્શનાર્થે પંહોચ્યા હતાં જ્યાં ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ આશિષકુમાર દવે, ધારાસભ્ય રીટાબેન પટેલ સહિત શહેર ભાજપ પરિવારના સભ્યો અને વિશ્વકર્મા સમાજના આગેવાનોએ પ્રદેશ અધ્યક્ષશ્રીનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે શ્રી જગદીશ વિશ્વકર્માજીએ ઉપસ્થિત સૌ સાથે સંવાદ કર્યો હતો.



Source link

સંબંધિત સમાચાર