રખેવાળ
બ્રેકિંગ
તેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્નતેલના સંકટ સામે ભારતનો માસ્ટરપ્લાન, ₹15,000 કરોડના ખર્ચે બનશે નવું પેટ્રોલિયમ રિઝર્વશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાદાંતીવાડા ડેમમાં પાણીની સપાટી ઘટી : ખેડૂતો માટે ચિંતાનું મોજુંડીસા નગરપાલિકા: નવીન બોડીની પ્રથમ સાધારણ સભા વિવાદ વિના સંપન્ન
મહેસાણા11 ફેબ્રુઆરી, 2026| Super Admin

ઊંઝા ગંજ બજારમાં જીરુ વરિયાળીની આવકો વચ્ચે : અસારીયાની ૫૦ બોરીની આવક

ઊંઝા ગંજ બજારમાં જીરુ વરિયાળીની આવકો વચ્ચે : અસારીયાની ૫૦ બોરીની આવક
દેશી અને આયુર્વેદિક દવાઓમાં અસારીયાનો ઉપયોગ ઊંઝા ગંજબજારમાં જીરુ વરિયાળીની આવકો વચ્ચે અસારીયાની આવક પણ જોવા મળી રહી છે. હાલમાં 50 બોરીની આવક જોવા મળી રહી છે. જેના મણે સરેરાશ ભાવ રૂપિયા 1250 થી 1350 અને સારા માલના ભાવ રૂપિયા 1300 થી 1350 સુધીના જોવા મળ્યા હતા. ઊંઝા ગંજબજારમાં અસારીયાની આવક મધ્યપ્રદેશ, રાજસ્થાન, પંજાબ અને ગુજરાતના બનાસકાંઠા પંથકમાંથી આવી રહી છે. અસારીયાનુ વાવેતર દિવાળી ટાણે કરવામાં આવે છે જેની આવકો માર્ચ પછી જોવા મળે છે. ઊંઝા એપીએમસીમાં અસારીયાની આવક પરચુરણ લોકલ ઘરાકી માટે વપરાય છે. અસારીયો દેશી અને આયુર્વેદિક ઉપચાર માટે ઉપયોગ થાય છે. જ્યારે દેશી અને આયુર્વેદિક દવાઓમાં પણ વપરાય છે.    

સંબંધિત સમાચાર