રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતરશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધમહેસાણા અર્બન બેંક સાથે રૂ.૧૦.૮૮ કરોડની ઠગાઈ: લોનની મિલકતો પતિ-પત્નીએ વેચી મારીડીસા કોર્ટનો ચુકાદો: સગીરા પર દુષ્કર્મ કેસમાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદ અને ૫ લાખ વળતર
ગુજરાત21 જુલાઈ, 2026| Super Admin

માસૂમ બાળકી પર બળાત્કાર અને હત્યાનો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર

માસૂમ બાળકી પર બળાત્કાર અને હત્યાનો આરોપી એન્કાઉન્ટરમાં ઠાર

આણંદ જિલ્લાના વાસદમાં સાડા ચાર વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યાના આરોપી સુરેશ પરમારનું પોલીસ એન્કાઉન્ટરમાં મોત થયું . પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીએ પોલીસ કસ્ટડીમાંથી ભાગવાનો પ્રયાસ કર્યો અને પોલીસકર્મીઓ પર છરીથી હુમલો કર્યો. સ્વબચાવમાં પોલીસે ગોળીબાર કરવો પડ્યો, જેમાં આરોપી ગંભીર રીતે ઘાયલ થયો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

આણંદના પોલીસ અધિક્ષક (SP) જી.જી. જસાણીએ જણાવ્યું હતું કે લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમ આરોપી સુરેશ પરમારને લઈ જઈ રહી હતી. રસ્તામાં, આરોપીએ ઉબકા આવવાનો ડોળ કર્યો અને પોલીસ વાહન રોક્યું. તે ઉતરતાની સાથે જ તેણે છરી કાઢી અને બે પોલીસકર્મીઓ પર હુમલો કર્યો હતો.

પોલીસ અધિક્ષકના જણાવ્યા અનુસાર, પીએસઆઈ આઈજે રાણાએ આરોપીને રોકવા માટે પહેલા હવામાં ગોળીબાર કર્યો અને પછી તેના પગમાં ગોળી મારી દીધી. તેમ છતાં, આરોપીએ હુમલો કરવાનું ચાલુ રાખ્યું. જ્યારે પરિસ્થિતિ વધુ વણસી ત્યારે પોલીસે સ્વ-બચાવમાં ફરીથી ગોળીબાર કર્યો. આરોપીને છાતીમાં ચાર વાર વાગ્યો હતો અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.

દરમિયાન, બાળકીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પુષ્ટિ મળી છે કે બળાત્કાર દરમિયાન થયેલી ગંભીર ઇજાઓને કારણે તેનું મૃત્યુ થયું હતું. આ ઘટનાથી વિસ્તારમાં ભારે આક્રોશ ફેલાયો હતો અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી.

સંબંધિત સમાચાર