શામળાજી અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક આવેલા પાલ્લા ગામે એક મકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં અફરાતફરી મચી ગઈ હતી. પ્રાથમિક અહેવાલો મુજબ, મકાનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આ આગ લાગી હોવાનું અનુમાન છે. આગે જોતજોતામાં એટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે ઘરમાં રાખેલો તમામ સામાન અને અનાજ સહિતની ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ છે. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
અરવલ્લી જિલ્લાના પાલ્લા ગામે મકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ, ઘરવખરી બળીને ખાખ

ટેગ્સ:#Aravalli District
સંબંધિત સમાચાર
અરવલ્લીઅરવલ્લીમાં ભાડા કરારની આડમાં ટ્રેક્ટર કૌભાંડનો પર્દાફાશ: ૬ આરોપીઓની ધરપકડ
4 દિવસ પહેલા
અરવલ્લીવિજયનગરના ચામઠણ ગામે દીપડાનો આતંક: એક જ ઘર આગળથી ૪ બકરીઓનો શિકાર કર્યો
4 દિવસ પહેલા
અરવલ્લીમોડાસાના દધાલીયા ગામ પાસે નર્સિંગ કોલેજની બસ પલટી: ૪ વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત
4 દિવસ પહેલા
અરવલ્લીઅરવલ્લીની ૫૫ ગ્રામ પંચાયતો 'ટીબી મુક્ત' જાહેર: સરપંચોનું સન્માન કરાયું
1 અઠવાડિયા પહેલા
