શામળાજી અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક આવેલા પાલ્લા ગામે એક મકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં અફરાતફરી મચી ગઈ હતી. પ્રાથમિક અહેવાલો મુજબ, મકાનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આ આગ લાગી હોવાનું અનુમાન છે. આગે જોતજોતામાં એટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે ઘરમાં રાખેલો તમામ સામાન અને અનાજ સહિતની ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ છે. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
અરવલ્લી જિલ્લાના પાલ્લા ગામે મકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ, ઘરવખરી બળીને ખાખ

ટેગ્સ:#Aravalli District
સંબંધિત સમાચાર
અરવલ્લીમોડાસા ટાઉનહોલ શોપિંગની પેરાફીટ તૂટતાં ત્રણ ઘાયલ
2 કલાક પહેલા
અરવલ્લીરખડતા પશુઓનો વધતો ત્રાસ: અરવલ્લી જિલ્લાના મેઘરજમાં આખલા યુદ્ધના લાઇવ દ્રશ્યોથી વેપારીઓ-રહીશો ભયભીત
2 દિવસ પહેલા
અરવલ્લીઅરવલ્લીના ધનસુરા પોલીસ મથકે સરપંચ સામે ફરિયાદ: ખડોલ સરપંચ સહિત ૪ શખ્સો સામે મારપીટ અને ધમકીનો ગુનો દાખલ
4 દિવસ પહેલા
અરવલ્લીભિલોડામાં મોંઘવારી, બેરોજગારી અને પેપરલીક મુદ્દે કોંગ્રેસના ધરણાં, કાર્યકરોની અટકાયત
6 દિવસ પહેલા
