શામળાજી અરવલ્લી જિલ્લાના શામળાજી નજીક આવેલા પાલ્લા ગામે એક મકાનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં અફરાતફરી મચી ગઈ હતી. પ્રાથમિક અહેવાલો મુજબ, મકાનમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આ આગ લાગી હોવાનું અનુમાન છે. આગે જોતજોતામાં એટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું કે ઘરમાં રાખેલો તમામ સામાન અને અનાજ સહિતની ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ છે. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.
અરવલ્લી જિલ્લાના પાલ્લા ગામે મકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ, ઘરવખરી બળીને ખાખ

ટેગ્સ:#Aravalli District
સંબંધિત સમાચાર
અરવલ્લીઅરવલ્લી: ધનસુરા પ્રોહીબિશનના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો
13 કલાક પહેલા
અરવલ્લીઅરવલ્લી કલેક્ટરે મોડાસા ઘન કચરા યુનિટની મુલાકાત લીધી
13 કલાક પહેલા
અરવલ્લીહિંમતનગર બાયપાસ પર ચાલુ કારમાં ભીષણ આગ: ચાલકની સમજૂતીથી મોટી દુર્ઘટના ટળી
4 દિવસ પહેલા
અરવલ્લીઈડર સિવિલ હોસ્પિટલમાં ભાજપ અને નગરપાલિકા ટીમ દ્વારા ફ્રૂટ-બિસ્કિટ વિતરણ કરાયું
5 દિવસ પહેલા
