રખેવાળ
બ્રેકિંગ
શેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધશેખ હસીનાનું મોટું એલાન! ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરી કોર્ટમાં કરશે સરેન્ડર | Bangladesh Newsટેલિકોમ ગ્રાહકો માટે ઝટકો! આગામી 3-4 મહિનામાં મોંઘું થઈ શકે છે મોબાઈલ રિચાર્જ અને ડેટા પ્લાનUGC-NET પરીક્ષા લીકના આરોપો પર રાહુલ ગાંધીએ કેન્દ્ર પર પ્રહાર કર્યાહિંમતનગરમાં રહસ્યમય વાયરસ કે ચાંદીપુરા? 6 બાળકોના મોતથી ફફડાટહવામાન વિભાગે 18 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જારી કરીસિદ્ધપુરથી બોમ્બ બનાવવાની સામગ્રી સાથે જૈશના 5 શંકાસ્પદ આતંકી ઝડપાયાપીએમ મોદીનું હસ્તલિખિત પોસ્ટકાર્ડ વિક્રમ-1 રોકેટમાં અવકાશમાં જશેદેશને પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન મળી : પીએમ મોદીએ લીલી ઝંડી બતાવીબનાસકાંઠામાં પણ હવે નિટ પેપર લીકનો વિરોધ
રાષ્ટ્રીય22 જાન્યુઆરી, 2025| Super Admin

2025માં માત્ર 21 દિવસમાં 50 નક્સલવાદીઓ ઢેર, જાણો ક્યારે અને કેટલા માર્યા ગયા

2025માં માત્ર 21 દિવસમાં 50 નક્સલવાદીઓ ઢેર, જાણો ક્યારે અને કેટલા માર્યા ગયા
કેન્દ્ર સરકાર 1 ફેબ્રુઆરીએ દેશ માટે બજેટ રજૂ કરશે, જેમાં આવકવેરાદાતા અને સામાન્ય માણસ પાસેથી ઘણી અપેક્ષાઓ છે. એવું માનવામાં આવે છે કે સરકાર 31 જાન્યુઆરીથી શરૂ થતા બજેટ સત્રમાં જૂના આવકવેરાના નિયમોમાં ફેરફાર કરી શકે છે. સરકાર નવું આવકવેરા બિલ લાવી શકે છે. આગામી બજેટ સત્રમાં, કેન્દ્ર સરકાર આવકવેરા અધિનિયમ 1961ને વધુ સરળ બનાવવા અને તેમાં કેટલાક ફેરફારો કરવા માટે નવું આવકવેરા બિલ રજૂ કરી શકે છે. કારણ કે ગયા બજેટ દરમિયાન નાણામંત્રી નિર્મલા સીતારમણે આવકવેરા કાયદાની સમીક્ષા કરવાની વાત કરી હતી, જેના માટે CBDTએ એક સમિતિ પણ બનાવી છે. રિપોર્ટ અનુસાર કાયદા મંત્રાલય દ્વારા નવા કાયદાના ડ્રાફ્ટની સમીક્ષા કરવામાં આવી રહી છે. તેને બજેટ સત્રના બીજા ભાગમાં રજૂ કરવામાં આવી શકે છે. આને ધ્યાનમાં રાખીને કરદાતાઓને રાહત આપવા માટે બજેટમાં નિર્ણયો લેવામાં આવી શકે છે. તમને નવી ટેક્સ વ્યવસ્થામાં છૂટ મળી શકે છે. નવી કર વ્યવસ્થા અંગે નિર્ણય સરકાર આગામી બજેટમાં જીડીપીની ગતિ સુધારવા માટે કરદાતાઓને રાહત આપી શકે છે. નવી ટેક્સ વ્યવસ્થામાં સરકાર ટેક્સ સ્લેબમાં ફેરફાર કરી શકે છે. સરકારનો ઉદ્દેશ્ય લોકોના ખર્ચને પ્રોત્સાહન આપવાનો છે. કારણ કે, જ્યાં સુધી લોકો પૈસા ખર્ચ નહીં કરે ત્યાં સુધી અર્થવ્યવસ્થાને સુધારવી મુશ્કેલ બનશે.

સંબંધિત સમાચાર