traditional values

પાટણની વિવિધ શાળાઓ દ્વારા સંસ્કૃત દિવસની ઉજવણી અંતગૅત સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ

સનાતન સંસ્કૃતિની ધરોહર સમી સંસ્કૃત ભાષા ને જીવંત રાખવાના શુભ ઉદેશ સાથે સંસ્કૃત દિવસની ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ગુજરાતની…

સિદ્ધપુરમાં હંસાબાના સ્મરણાર્થે નિમૉણ પામનાર દેવીપૂજક સમાજની જ્ઞાતિ વાડીનું ખાત મુહૂર્ત કરાયું

કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે રાજ્ય સરકારની યોજનાના લાભ લઈ વિકાસના માર્ગે આગળ વધવા આહવાન કર્યું સિદ્ધપુરમાં સરસ્વતી નદી રોડ પર…

સનાતન ધર્મના નામે મોરારી બાપુનું જગદગુરુ શંકરાચાર્યને ખુલ્લું સમર્થન

જગદગુરુ શંકરાચાર્ય સ્‍વામી સદાનંદ સરસ્‍વતીજીનાં નિવેદનને કથાકાર મોરારી બાપુએ સમર્થન જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે, શાસ્ત્રનાં નામ પર તથાકથિત…

બિગ બી નવી પેઢી માટે ‘સારા સંસ્કાર’ અને સમયના મૂલ્યના મહત્વ વિશે વાત કરી

અભિનેતા અમિતાભ બચ્ચને યુવા પેઢીને સારા મૂલ્યો અથવા ‘સંસ્કાર’ આપવાના મહત્વ પર ભાર મૂક્યો છે. તેમના તાજેતરના બ્લોગ પોસ્ટમાં, બચ્ચને…