Temple Trust

અંબાજીમાં માતાજીના પ્રાગટયોત્સવમાં 3 લાખથી વધુ માઈભક્તો આસ્થાભેર ઉમટ્યા

2 કી. મી. લાંબી શોભાયાત્રામાં 40 વિવિધ ઝાંખીઓ અને અવનવી વેશભૂષામાં સજ્જ પાત્રોનું આકર્ષણ બનાસકાંઠા જિલ્લાના જગ વિખ્યાત યાત્રાધામ અંબાજીમાં…

યાત્રિકો માટે વિનામૂલ્યે શુદ્ધ સાત્વિક ભોજન અને પાણીની વ્યવસ્થા

“આસ્થા તમારી, વ્યવસ્થા અમારી” ના મંત્ર સાથે અંબાજી ભાદરવી પૂનમ મહા મેળામાં પદયાત્રીઓને વિનામૂલ્ય ભોજન વ્યવસ્થા પૂરી પાડવા માટે મંદિર…

FSSAI દ્વારા અંબાજી મંદિરને “ઈટ રાઈટ પ્રસાદ” પ્રમાણપત્રથી સન્માનીત કરાયું

યાત્રાધામ અંબાજી વિશ્વભરના શક્તિ ઉપાસકોની આસ્થાનું  કેન્દ્ર છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મોહનથાળ પ્રસાદ બનાવી વેચાણ કરવામાં આવે છે. વર્ષ…

પાટણમાં સૌ પ્રથમ વાર શ્રી જગન્નાથ ભગવાન મંદિર ખાતે ૨૧ કિલો સુકા મેવા નો મનોરથ કરાયો

સુકા મેવાના મનોરથ નો શ્રી જગન્નાથ ભકતોએ લ્હાવો લઈ ધન્યતા અનુભવી; ધર્મની નગરી પાટણ શહેરના આગણે જગતના નાથ ભગવાન જગન્નાથજીના…

વારાણસીથી મોટા સમાચાર, કાશી વિશ્વનાથ મંદિરમાં મહાશિવરાત્રી પર 3 દિવસ માટે પ્રોટોકોલ દર્શન વ્યવસ્થા પર પ્રતિબંધ

યુપીના વારાણસીથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. વારાણસીમાં ભક્તોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને, શ્રી કાશી વિશ્વનાથ મંદિરમાં મહાશિવરાત્રી પર…