આંધ્રપ્રદેશના વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભાગદોડ, 10 લોકોના મોત; અચાનક ભીડ ઉમટી પડતાં અકસ્માત સર્જાયો
આંધ્રપ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાંથી આ ક્ષણના મોટા સમાચાર આવી રહ્યા છે. દેવુથની એકાદશી નિમિત્તે કાશીબુગ્ગાના વેંકટેશ્વર સ્વામી મંદિરમાં ભાગદોડ મચી ગઈ…

